1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભીમ સેનાના અધ્યક્ષ સતપાલ તંવરને અનમોલ બિશ્નોઈના નામે ધમકી મળી

ગુરુગ્રામઃ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્શ વિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ ગુરુગ્રામના સેક્ટર 37ના પોલીસ સ્ટેશનમાં જાનથી મારી નાખવા મામલે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ ભીમ સેનાના અધ્યક્ષ સતપાલ તંવરએ નોંધાવી છે. તવંરના જણાવ્યા અનુસાર 30મી ઓક્ટોબર સાંજે 6.25 કલાકથી રાતના 9.37 કલાક સુધીમાં ચાર વિદેશી નંબરથી વોટ્સએપ કોલ આવ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ભીમ સેનાના અધ્યક્ષ સતપાલ […]

અલ્મોડામાં માર્ગ અકસ્માતની ઘટનામાં મૃત્યુઆંક 36 પર પહોંચ્યો, પૌડી-અલ્મોડાના ARTO સસ્પેન્ડ કરાયાં

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના અલ્મોડામાં થયેલા હુમલાને લઈને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આકરુ વલણ અપનાવીને પૌડી અને અલ્મોડાના સંબંધિત વિસ્તારના એઆરટીઓ પ્રવર્તનને સસ્પેન્ડ કરવાના આદેશ કર્યાં છે. તેમજ આયુક્ત કુમાઉં મંડલએ સમગ્ર ઘટનાની તપાસ માટે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ કર્યાં છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 36ના મોત થયાં છે. મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. મૃતકો […]

કેનેડા: મંદિરમાં દર્શન કરતા ભક્તો પર ખાલીસ્તાનીઓનો હુમલો, ભારતે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં ખાલિસ્તાની ચળવળે વેગ પકડ્યો છે. ત્યારે કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં આવેલા લોકો પર ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યાના સમાચાર આવતા ત્યાં વસતા હિંદુઓમાં તણાવની સ્થિતિ પેદા થઇ છે. તે સમયે  હુમલાખોરોના હાથમાં ખાલિસ્તાની ઝંડા હતા. અને તેઓએ મંદિરમાં હાજર લોકો પર લાકડીઓ વડે હુમલો કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ […]

વિદેશ મંત્રી એસ. જયશંકરે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ભારતના નવા કોન્સ્યુલેટ જનરલનું ઉદ્ઘાટન કર્યું

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે આજરોજ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ભારતના નવા કોન્સ્યુલેટ જનરલનું ઉદ્ઘાટન કર્યું હતું. એસ. જયશંકરે ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરની મુલાકાતે છે. તે 7 નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયામાં રહેશે અને 8 નવેમ્બરે સિંગાપોર જશે. આ ઉદ્ઘાટન સમારોહમાં ક્વીન્સલેન્ડના ગવર્નર ડૉ. જીનેટ યંગ અને મંત્રીઓ રોસ બેટ્સ અને ફિયોના સિમ્પસન સહિતના મુખ્ય અધિકારીઓએ હાજરી આપી હતી. […]

દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાના બે ઓપરેટિવ ઠાર મરાયાઃ ઇઝરાયેલી

ઈઝરાયેલે દાવો કર્યો હતો કે તેના દળોએ દક્ષિણ લેબનોનમાં બે પ્રખ્યાત હિઝબુલ્લાહ આતંકવાદીઓને મારી નાખ્યા છે. જેઓ ઉત્તર ઇઝરાયેલ પર રોકેટ ફાયરિંગ માટે જવાબદાર હતા. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસએ કહ્યું કે તેમણે ખિયામ વિસ્તારમાં હિઝબુલ્લાહ કમાન્ડર ફારુક અમીન અલાસી અને રદવાન ફોર્સ કંપની કમાન્ડર યુસુફ અહમદ નૌનને ખિયામ વિસ્તારમાં હુમલો કરીને મારી નાખ્યા છે.  ટેન્ક અને […]

ઈઝરાયલ અને અમેરિકાને ‘મુંહતોડ જવાબ’ આપવામાં આવશે: ઈરાનના ચીફ ખામેની

નવી દિલ્હીઃ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ કહ્યું છે કે ઈરાન અને “ધ રેજિસ્ટ્રેન્ટ ફ્રંટ” સામેની કાર્યવાહી માટે ઈઝરાયલ અને અમેરિકાને “જડબાતોડ જવાબ” મળશે.  તેહરાનમાં વિદ્યાર્થીઓને સંબોધતા ખામેનીએ ચેતવણી આપી હતી કે ઈરાન અને પશ્ચિમ એશિયાઈ રેજિસ્ટ્રેન્ટ ફ્રંટ પર હુમલા માટે ઈઝરાયલ અને તેના મુખ્ય સમર્થક યુનાઈટેડ સ્ટેટ્સને સજા આપવામાં આવશે. તેમણે કહ્યું કે, દુશ્મનોને […]

કેનેડા વૈશ્વિક સ્તરે ભારતની છબી ખરાબ કરવા માટે સતત અનિયંત્રિત પ્રયાસો કરી રહ્યું છે: વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ ભારતે આરોપ લગાવ્યો છે કે કેનેડા વૈશ્વિક સ્તરે ભારતની છબી ખરાબ કરવા માટે સતત અનિયંત્રિત પ્રયાસો કરી રહ્યું છે. ભારતે કડક ચેતવણી આપી છે કે આનાથી દ્વિપક્ષીય સંબંધો પર ગંભીર પરિણામો આવશે. ભારતનું તાજેતરનું નિવેદન કેનેડામાં સુરક્ષા અંગેની સ્થાયી સમિતિની સુનાવણી દરમિયાન ગૃહમંત્રી અમિત શાહના નામના સંદર્ભમાં આવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર […]

ઉત્તરાખંડઃ પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી, પાંચના મૃતદેહ મળ્યાં

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના અલ્મોડામાં મોટી બસ દુર્ઘટનાની માહિતી સામે આવી છે. અલ્મોડાના મર્ચુલામાં બસ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાંથી અત્યાર સુધીમાં પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં લગભગ 40 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તો આ બસ નૈની ડાંડાથી રામનગર જઈ રહી હતી. આ દુર્ઘટનામાં લગભગ 25 લોકોના મોત […]

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં સૌથી મોટો કડાકો, BSE-NSEમાં લાલ નિશાન ઉપર કારોબાર

મુંબઈઃ આજે શરૂઆતી કારોબાર દરમિયાન સ્થાનિક શેરબજારમાં જબરદસ્ત દબાણ જોવા મળી રહ્યું છે. બજાર ખુલતાની સાથે જ જબરદસ્ત વેચાણ દબાણને કારણે શેરબજારમાં 1.35% થી વધુનો ઘટાડો થયો હતો. ટ્રેડિંગના પ્રથમ એક કલાક બાદ સેન્સેક્સ 1.35% અને નિફ્ટી 1.38% ની નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.BSE સેન્સેક્સ આજે 10.98 પોઈન્ટની મામૂલી નબળાઈ સાથે 79,713.14 પોઈન્ટના સ્તરે ખુલ્યો […]

આયાત કરવામાં આવતી ટેક્નોલોજીને દેશમાં જ વિકસાવવાનું યુવાનોને રાજનાથસિંહનું આહ્વાન

નવી દિલ્હીઃ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભારતીય યુવાનોને દેશમાં ઉચ્ચ ટેક્નોલોજી વિકસાવવા આહ્વાન કર્યું હતું જેની દેશ આયાત કરે છે. તેમણે ગયા શનિવારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), કાનપુરમાં 65માં સ્થાપના દિવસની ઉજવણીને સંબોધિત કરતી વખતે આ વાત કહી. સંરક્ષણ પ્રધાને આજે દરેક ક્ષેત્રમાં ઝડપથી થઈ રહેલા ફેરફારો પાછળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code