1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઉત્તરાખંડમાં જાન્યુઆરી મહિનામાં લાગુ થશે સમાન નાગરિતા સંહિતા

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે રાજ્યમાં જાન્યુઆરી 2025થી સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવશે. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બુધવારે સચિવાલયમાં ઉત્તરાખંડ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (UIIDB) ની બેઠક દરમિયાન, CM ધામીએ જણાવ્યું હતું કે, ઠરાવ મુજબ, રાજ્ય સરકારે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની દિશામાં હોમવર્ક […]

પંજાબ ટેરર કોન્સપિરેસી કેસમાં NIAએ કુખ્યાત આતંકી લખબીરના સાગરિતો સામે ચાર્જશીટ ફાઈલ કરી

હરિયાણાઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પંજાબ આતંકવાદી ષડયંત્ર કેસમાં ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહના 2 સહયોગીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. NIAએ જસપ્રીત સિંહ ઉર્ફે જાઝ અને બલજીત સિંહ વિરુદ્ધ મોહાલીની વિશેષ NIA કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ બંને શકમંદો પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલા હતા અને લખબીર સિંહ માટે કામ […]

વન નેશન વન ઈલેક્શન પર જેપીસી બનાવવાની પ્રક્રિયાનો આરંભ

સમિતિના સભ્યો માટે તમામ પક્ષો પાસે નામ મગાવાયા કિરેન રિજિજુએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં નવી દિલ્હીઃ વન નેશન વન ઈલેક્શન પર જેપીસી બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ સમિતિના સભ્યો માટે તમામ પક્ષો પાસેથી નામ માંગ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, “પીએમ મોદીએ બાબા સાહેબ આંબેડકરના સપનાને સાકાર કરવા […]

કોંગ્રેસનો કાળો ઈતિહાસ સંસદમાં ઉજાગર થયો, તેથી નાટકમાં વ્યસ્તઃ PM મોદી

નવી દિલ્હીઃ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર વિપક્ષના પ્રહારો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વળતો પ્રહાર કર્યો છે. પીએમ મોદીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ આંબેડકરનું અપમાન છુપાવી શકે નહીં. બાબાસાહેબ માટે અમારું આદર સર્વોપરી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, કોંગ્રેસ અને તેનું બેકાર થઈ ચુકેલુ તંત્ર […]

બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટીનો ખુની સફાયો, 400 કાર્યકરોની હત્યાનો દાવો

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાને ચાલુ વર્ષે 5મી ઓગસ્ટના રોજ દેશ છોડીને ભાગવુ પડ્યું હતું. બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલનની આડમાં કટ્ટરપંથીઓએ તખ્તાપલટ કર્યો હતો અને આ દરમિયાન ભીષણ હિંસા ફાટી નીકળી હતી. જે હજુ સુધી અટકી નથી. પરંતુ રાજનીતિક કાર્યકર્તાઓ ઉપર હુમલા થઈ રહ્યાં છે. આ દરમિયાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગના દાવો છે […]

નોઈડામાં ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી હોવાથી છ વાહનો ટકરાયાં

નવી દિલ્હીઃ દેશમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે, ઉત્તરભારતમાં કડકડતી ઠંડી વચ્ચે સવારે ગાઢ ધુમ્મસ છવાય છે, જેના કારણે ઉત્તરભારતના જનજીવન ઉપર અસર પડી છે. દરમિયાન નોઈડાના દાદરી કોતવાલી વિસ્તારમાં ધુમ્મસને કારણે હાઈવે ઉપર અનેક વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે. ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી હોવાથી છ જેટલા વાહનો એક-બીજા સાથે ઘડાકાભેર […]

દિલ્હીમાં 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોની સારવાર મફતમાં થશે, કેજરીવાલે સંજીવની યોજના શરૂ કરી

નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે આજે મોટી જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે વૃદ્ધો માટે સંજીવની યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત દિલ્હીમાં 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોની સારવાર મફતમાં થશે. યોજનાની જાહેરાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું દિલ્હીના લોકો માટે સંજીવની લઈને આવ્યો છું. 60 […]

યુનુસ સરકારનું બેવડું વલણ, બાંગ્લાદેશે ઉલ્ફા ચીફ પરેશ બરુઆની ફાંસીની સજા રદ કરી

ઢાકાઃ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ULFAના ચીફ પરેશ બરુઆને બાંગ્લાદેશની હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે 2004ના ચટ્ટોગ્રામ હથિયારોની દાણચોરીના કેસમાં પૂર્વ મંત્રી લુત્ફઝમાન બાબર અને તેના પાંચ સહયોગીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જ્યારે બરુઆની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવાઈ હતી. આ મામલો ભારત વિરોધી આતંકવાદી સંગઠનોને 10 ટ્રકમાં હથિયારો અને દારૂગોળો મોકલવા સાથે સંબંધિત છે. […]

રાષ્ટ્રપતિ નિલયમમાં 29 ડિસેમ્બરથી 15 દિવસીય ફૂલ અને બાગાયત ઉત્સવનું આયોજન કરશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ નિલયમ, બોલારુમ, સિકંદરાબાદ 29 ડિસેમ્બર, 2024થી 15-દિવસીય ફૂલ અને બાગાયત ઉત્સવ ‘ઉદ્યાન ઉત્સવ’નું આયોજન કરશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એગ્રીકલ્ચરલ એક્સ્ટેંશન મેનેજમેન્ટ (મેનેજ) હૈદરાબાદ અને ભારતીય કૃષિ સંશોધન પરિષદના સહયોગથી આયોજિત, ઉદ્યાન ઉત્સવનો ઉદ્દેશ્ય લોકોની ભાગીદારી દ્વારા પ્રકૃતિની ઉજવણી, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવાનો છે. લોકો વિષયોના […]

રાજ્યસભાના સાંસદ શરદ પવારે ખેડૂતોના એક જૂથ સાથે PM મોદી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ રાજ્યસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવાર આજે ખેડૂતોના એક જૂથ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. X પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રીના કાર્યાલયના હેન્ડલે લખ્યું હતું કે, “રાજ્યસભાના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી શરદ પવાર, ખેડૂતોના જૂથ સાથે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાની હેઠળની મહાવિકાસ અઘાડીનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code