1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાતઃ ભૂપેન્દ્ર પટેલે સશસ્ત્ર સેના ધ્વજ દિને પોતાનો ફાળો અર્પણ કર્યો

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તા. 7 ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો ગાંધીનગરમાં અર્પણ કરીને આપણા દેશની સરહદો સાચવતા અને માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. દેશની રક્ષા માટે સમર્પિત થઈને પોતાના પ્રાણનું બલિદાન આપી વીરગતિને વરેલા સેના અને સશસ્ત્ર દળોના કર્તવ્યનિષ્ઠ જવાનોના પરિવારોના કલ્યાણ માટે આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે […]

અમદાવાદનું મોદી સ્ટેડિયમ BAPSના યુવા કાર્યકર્તાઓથી ઊભરાયું

સ્ટેડિયમ પર 1800 પોલીસ કર્મચારીઓ તૈનાત, ગામ-પરગામથી મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉમટી પડ્યા, સૂવર્ણ મહોત્સવમાં ભાગ લેવા કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ   અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPSના ઉપક્રમે કાર્યકર સુવર્ણ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. જેમાં મોટી સંખ્યામાં યુવા હરિભક્તો ઉમટી પડતા સ્ટેડિયમ ઊભરાઈ ગયું છે. સાંજના 5થી 8.30 દરમિયાન સ્ટેડિયમમાં યોજાયેલા ઐતિહાસિક કાર્યક્રમમાં એક લાખથી […]

મેઘરજમાં મોડીરાતે બે જુથ બાખડી પડ્યા, પથ્થરમારો, વાહનોમાં તોડફોડ

સામાન્ય બાલોચાલી બાદ બે જુથ સામસીમે આવી ગયા, પથ્થરમારામાં હોમગાર્ડ સહિત 6 લોકો ઘવાયા, એસપી સહિત પોલીસના અધિકારીઓ દોડી ગયા   મોડાસાઃ અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ગઈ મોડી રાતે સામાન્ય બોલાચાલીમાં બે જુથ બાખડી પડ્યા હતા. અને બન્ને જુથો દ્વારા સામસામે પથ્થરમારો કરાયો હતો અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી, સ્થિતિ તંગ બનતા પોલીસનો કાફલો દાડી […]

બનાસ બેન્કની ચૂંટણીમાં ચેરમેન તરીકે ડાહ્યાભાઈ પીલિયાતર ચૂંટાયા

બનાસ બેન્કના લાઈસ ચેરમેન તરીકે કેશુભા પરમાર ચૂંટાયા, પ્રદેશ ભાજપ દ્વારા ચેરમન-વાઈસ ચેરમાનનો મેન્ડેટ અપાયો હતો, વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ બેન્કના ડિરેક્ટર શંકર ચૌધરી ઉપસ્થિત રહ્યા પાલનપુરઃ એશિયાની સૌથી મોટી સહકારી બેંક એવી બનાસ બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે ચૂંટણી યોજાતા ચેરમેન તરીકે ડાહ્યાભાઈ પીલિયાતર અને વાઈસ ચેરમેન તરીકે કેશુભા પરમાર ચૂંટાયા છે. પ્રદેશ […]

મમતા બેનર્જી ભાજપના એજન્ટ હોવાનો કોંગ્રેસે લગાવ્યો આરોપ

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતે દિલ્હીની આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ચીફ મમતા બેનર્જી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. એટલું જ નહીં તેમણે મમતા બેનર્જીને ભાજપાના એજન્ટ ગણાવ્યા હતા. ઈન્ડી ગઠબંધનમાં છેલ્લા કેટલાક સમયથી સબ સલામત નહીં હોવાનું ચર્ચાય રહ્યું છે. દિલ્હીમાં આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની […]

ઢાકામાં કટ્ટરપંથીઓએ ઈસ્કોન મંદિર ઉપર કર્યો હુમલો, મૂર્તિઓની તોડફોડ કરી આગચાંપી

નવી દિલ્હીઃ રાજકીય સંકટમાં પસાર થઈ રહેલા બાંગ્લાદેશમાં સ્થિતિ દિવસેને દિવસે વિકટ બની રહી છે અને કટ્ટરવાદી તત્વોના હાથમાં સત્તા હોય તેમ લધુમતીઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. બાંગ્લાદેશમાં લઘુમતીઓ ઉપર અત્યાચાર મામલે ભારત અને અમેરિકા સહિતના દેશોએ દુઃખ વ્યક્ત કરીને કાર્યવાહી કરવાની માંગણી કરવા છતા બાંગ્લાદેશમાં સ્થિતિ કાબુમાં આવી રહી નથી. દરમિયાન ફરી […]

તેલંગાણામાં કાર રોડ ઉપરથી ઉતરીને તળાવમાં ખાબકી, પાંચના મોત

હૈદરાબાદઃ તેલંગાણાના યાદાદ્રી ભુવનગિરી જિલ્લામાં સવારે એક કાર તળાવમાં ખાબકી હતી.. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થઈ હતી. આ ઘટના આજે સવારે ભૂદાન પોચમપલ્લી સબ-ડિવિઝનના જલાલપુર વિસ્તારમાં બની હતી. છ વ્યક્તિઓનું એક ગ્રુપ કાર દ્વારા હૈદરાબાદથી ભૂદાન પોચમપલ્લી જઈ રહ્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, તેજ […]

છત્તીસગઢમાં પુલ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણ માટે 147.26 કરોડ રૂપિયા મંજૂર કરાયાં

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે છત્તીસગઢના પુલ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટે 147.26 કરોડ રૂપિયાની જંગી રકમ મંજૂર કરી છે. PM Modi ની સરકારે નેશનલ હાઈવે નંબર 130 પર હાઈ લેવલ બ્રિજ બનાવવા અને નેશનલ હાઈવે નંબર NH 153 અને નેશનલ હાઈવે નંબર 130 પર ફોર લેન રોડના અપગ્રેડેશન માટે કુલ 147 કરોડ 26 લાખ રૂપિયાની રકમ […]

કેન્દ્રીય મંત્રી સંજ્ય શેઠને ધમકી આપીને અસામાજીક તત્વોએ રૂ. 50 લાખની ખંડણી માંગી

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી સંજય સેઠને ધમકીભર્યો સંદેશ મળ્યો હોવાનું જાણવા મળે છે. અસામાજીકતત્વોએ તેમની પાસેથી રૂ. 50 લાખની ખંડણી પણ મેસેજમાં માગી હોવાનું ચર્ચાય રહ્યું છે. સમગ્ર મામલે કેન્દ્રીય મંત્રીએ પોલીસને જાણ કરતા પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેમજ જે મોબાઈલ ઉપરથી મેસેજ આવ્યો હતો તેની પણ તપાસ કરવામાં […]

પાકિસ્તાને આતંકવાદી મસૂદ અઝહર વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએઃ ભારત

નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનને જૈશ-એ-મોહમ્મદ (JeM)ના વડા મસૂદ અઝહર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. અઝહર 2001માં ભારતીય સંસદ પર હુમલા અને 2019માં પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે પાકિસ્તાનના બહાવલપુરમાં એક સભાને સંબોધી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, “મસૂદ અઝહર યુએન દ્વારા નિયુક્ત કરાયેલો આતંકવાદી છે. અમે માંગ કરીએ છીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code