1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગાંધીનગરમાં હોર્ડિગ્સની નવી પોલીસી અમલી બનતા જુના 325 બેનરો હટાવાયાં

શહેરમાં હવે તમામ સ્થળોએ એક સરખા હોર્ડિંગ્સ-બેનરો લાગશે, હોર્ડિંગ્સને લીધે મ્યુનિ.કોર્પોરેશનને 38 કરોડની આવક થશે, મંજુરી વિના હોર્ડિંગ લગાવાશે તો ગુનો ગણાશે ગાંધીનગરઃ શહેરમાં આડેધડ હોર્ડિંગ્સ અને બેનરો લગાવવામાં આવતા હતા. અને તે અંગેની કોઈ પોલીસી ન હોવાને લીધે ગમે તે માપ કે સાઈઝના હોર્ડિંગ્સને લીધે મુશ્કેલી ઊભી થતી હતી. દરમિયાન ગાંધીનગર મ્યુનિ. કર્પોરેશન દ્વારા […]

ગુજરાતના ખેડૂતોને 2.15 કરોડ જેટલા સોઇલ હેલ્થ કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાયું

અમદાવાદઃ સોઇલ હેલ્થ કાર્ડ યોજના થકી ગુજરાતના અનેક ખેડૂતોએ પોતાની બિન-ખેતીલાયક જમીનને ખેતીલાયક બનાવી. ગુજરાતના ખેડૂતોને 2.15 કરોડ જેટલા સોઇલ હેલ્થ કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાયું. જમીન એ ખોરાક, પાણી અને પોષણ માટેનો મુખ્ય સ્ત્રોત છે. એટલા માટે જ, મનુષ્ય જીવનને ટકાવી રાખવામાં જમીનનું મહત્વ અનન્ય છે. જમીનની ગુણવત્તા જાળવી રાખવા તેમજ જમીન સંરક્ષણની જરૂરિયાત અંગે લોકજાગૃતિ કેળવવા […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાલે ગુરૂવારથી શરૂ થશે, ત્રિ દિવસીય ખેલકૂદ મહોત્સવ,

ખેલકૂદ મહોત્સવમાં 70 કોલેજોના 1800 ખેલાડીઓ ભાગ લેશે, સ્પોર્ટ્સ મહોત્સવમાં 3 નવી ઈવેન્ટ ઉમેરાઈ, શારિરીક શિક્ષણના નિવૃત અધ્યાપકોનું સન્માન કરાશે રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતી કાલે તા. 5થી 7 ડિસેમ્બર દરમિયાન 53મો વાર્ષિક ખેલકૂદ મહોત્સવ યોજાશે. આ ખેલકૂદ મહોત્સવમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 70 કૉલેજોના 1800થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. દોડ, કૂદ અને ફેંકની અલગ-અલગ ઇવેન્ટ ભાઈઓ […]

આઇએસએએમની 63મી વાર્ષિક પરિષદનું આયોજન કરશે

નવી દિલ્હીઃ ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન (ISAM) 05થી 07 ડિસેમ્બર 2024 દરમિયાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએએમ), બેંગલુરુ ખાતે તેની 63મી વાર્ષિક પરિષદનું આયોજન કરી રહી છે. આ સંસ્થા લશ્કરી અને નાગરિક એરોસ્પેસ મેડિસિન સાથે કામ કરે છે, જેમાં દેશના અવકાશ ઉડ્ડયન કાર્યક્રમના માનવ પાસાઓનો સમાવેશ થાય છે. વર્ષ 1952માં સ્થપાયેલી આ એકમાત્ર નોંધાયેલી […]

સુરતના ભાજપના મહિલા નેતાના આપઘાત કેસમાં ખટોદરા પીઆઈને તપાસ સોંપાઈ

ભાજપના કોર્પોરેટર ચિરાગનો મોબાઈલ ફોન જપ્ત કરાયો, દીપિકા પટેલને ટિકિટ અપાવવા બે કરોડ પડાવ્યાની ચર્ચા, પોલીસ હજુ હવામાં જ તીર મારી રહી છે, સુરતઃ શહેરમાં અલથાણના ખાતે રહેતી ભાજપ મહિલા નેતાના આપઘાતનો કેસમાં પોલીસ હજુ અંધારામાં તીર મારી રહી છે. આ કેસમાં ભાજપના કોર્પોરેટર ચિરાગ સોલંકીનો મોબાઈલ પોલીસે જપ્ત કર્યો છે. જો કે પોલીસને હજુ […]

સરખેજથી બ્રિજ ઉતરતા જ કર્ણાવતી કલબ સુધી એસજી હાઈવે પર ટ્રાફિકજામ

નવા બ્રિજની કામગીરીને લીધે સર્જાતો વારંવાર ટ્રાફિક જામ, સર્વિસ રોડ બનાવ્યા પહેલા જ કામગીરી શરૂ કરી દીધી, SG હાઈવે પર સાઉથ બોપલ જતાં ક્રોસ રોડ પર ટ્રાફિક જામ, વાહનોની લાઈનો લાગે છે અમદાવાદઃ શહેરમાં સરખેજ-ગાંધીનગર હાઈવે પર સરખેજથી કર્ણાવતી કલબ સુધી ઓવરબ્રિજની કામગીરીનો પ્રારંભ થયો છે. બ્રિજની કાગીરી ચાલતી હોવાથી પતરાની આડશો મુકી દેતા હાઈને […]

નિર્મલા સીતારમણને મોટી રાહત! કર્ણાટક હાઈકોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં FIR રદ્દ કરી

કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે (03 ડિસેમ્બર, 2024) કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ અને પૂર્વ રાજ્ય ભાજપ અધ્યક્ષ નલિન કુમાર કતિલાલ સામે કથિત રીતે નાણાંની ઉચાપત કરવા અને વ્યાપારી સંસ્થાઓ પર ચૂંટણી બોન્ડ ખરીદવા માટે દબાણ કરવા બદલ ફોજદારી કેસ નોંધ્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ આ કેસમાં સહઆરોપી છે. કર્ણાટક હાઈકોર્ટે 20 નવેમ્બરે પોતાનો આદેશ અનામત […]

કેન્દ્ર સરકારે લદ્દાખના લોકોને આપી મોટી ભેટ, સરકારી નોકરીઓમાં સ્થાનિક લોકોને 95 ટકા અનામત

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ સુવિધાઓના અભાવ અને સ્થાનિક સમસ્યાઓના કારણે લાંબા સમયથી ચર્ચામાં છે. સોનમ વાંગચુકે આ સમસ્યાઓ સામે ઘણા વિરોધ પ્રદર્શનો યોજ્યા. ભૂખ હડતાળનો પણ આશરો લીધો હતો. જો કે હવે કેન્દ્ર સરકારે લદ્દાખના લોકો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ તાજેતરની ઉચ્ચ સ્તરીય બેઠક પછી, લદ્દાખમાં સ્થાનિક લોકો માટે […]

ઈન્ડી ગઠબંધનમાં ભંગાણ, TMC બાદ અખિલેશ યાદવની પાર્ટીએ કોંગ્રેસથી અંતર બનાવ્યું

સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બર 2024થી શરૂ થયું હતું, ત્યારબાદ હંગામો ચાલુ રહ્યો હતો. કોંગ્રેસ પાર્ટીનું સમગ્ર ધ્યાન અદાણી મુદ્દા પર છે ત્યારે સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ પણ સંસદમાં કેટલાક અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગે છે. વર્તમાન પરિસ્થિતિને જોતા એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે ભારત ગઠબંધનમાં અત્યારે બધું બરાબર નથી ચાલી […]

ખ્યાતિકાંડમાં ફરાર ડો. સંજય પટોળિયાની ધરપકડ, કૂલ 7 આરોપી પકડાયા

કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજુ પણ ફરાર, ડો. પટોળિયા ત્રણ હોસ્પિટલ સાથે જોડાયેલા છે, ડો. પટોળિયાના આગોતરા જામીન નામંજુર થતાં પોલીસે કરી ધરપકડ અમદાવાદઃ શહેરની જાણીતી ખ્યાતિ હોસ્પિટલમાં 19 લોકોની એન્જિયોગ્રાફી અને તે પૈકીના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાંથી બે દર્દીઓના મોત થતા હોબાળો થયો હતો. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબો દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code