1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અડાલજ-મહેસાણા હાઈવે પર એસટીની વોલ્વો બસ બળીને ખાક, પ્રવાસીઓનો બચાવ

ધાનેરા-અમદાવાદ રૂટની વોલ્વો બસમાં અચાનક આગ લાગી, બસના ચાલકે સમયસુચકતા દાખવી પ્રવાસીઓને બસમાંથી ઉતારી દીધા, ગાંધીનગર ફાયરબ્રિગેડે આગ બુઝાવી ગાંધીનગરઃ જિલ્લાના અડાલજ-મહેસાણા નેશનલ હાઈવે પર અડાલજ નજીક એસટીની વોલ્વો બસમાં આગ લાગતા બસ બળીને ખાક થઈ હતી. વોલ્વોબસ ધાનેરાથી અમદાવાદ આવી રહી હતી. ડ્રાઈવરની સમયસુચકતાથી તમામ પ્રવાસીઓનો બચાવ થયો હતો. આ બનાવની વિગતો એવી છે […]

ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની 2.15 લાખ ગુણીની બમ્પર આવક,

મહુવા યાર્ડ ડુંગળીની આવકથી છલકાતાં 200 વિધા જમીન ભાડે રાખવી પડી, લાલ ડુંગળી ઉપરાંત સફેદ ડુંગળીના 25000 કટ્ટાની આવક, 20 રાજ્યોના વેપારીઓ ડુંગળીની ખરીદી માટે યાર્ડમાં આવે છે ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં મહુવા અને તળાજાનો વિસ્તાર ડુંગળીના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો છે, હાલ મહુવા યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક થઈ રહી છે. શરૂઆતમાં જ લાલ અને સફેદ […]

સુરતમાં વરાછા વિસ્તારની શાળાઓમાં રત્નકલાકારોના 603 બાળકોએ ભણતર છોડ્યું

હીરાની વ્યાપક મંદીને લીધે રત્નકલાકારો સુરત છોડી રહ્યા છે, શિક્ષણ સમિતિ કહે છે, બાળકોએ શાળાઓ કેમ છોડી તેની તપાસ કરાશે, રત્નકલાકાર વાલીઓ શાળામાંથી બાળકોના એલસી પણ લઈ ગયા સુરતઃ હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી વ્યાપકસમંધીનો દૌર ચાલી રહ્યો છે. સુરત શહેર એ હીરા ઉદ્યોગનું માન્ચેસ્ટર ગણાય છે. ગામ-પરગામના અનેક લોકોએ હીરા ઉદ્યોગમાં રોજગારી મેળવવા સુરતમાં […]

ગુજરાત સરકાર પ્રજા પાસેથી 17 પ્રકારના ટેક્સ વસુલે છે, 1.39 લાખ કરોડની આવક

ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં ટેક્સની આવક 98 ટકા વધી, સ્ટેમ્પ રજિસ્ટ્રેશન ફીમાંથી 14 હજાર કરોડની કમાણી, નવી જંત્રીનો અમલ થતાં જ આવકમાં બમણો વધારો થશે  ગાંધીનગરઃ કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકાર પણ પ્રત્યક અને પરોક્ષ કરવેરા દ્વારા કરોડો રૂપિયાની આવક મેળવી છે. ગુજરાત સરકાર પ્રજા પાસેથી 17 પ્રકારના ટેક્સની વસુલાત કરે છે. સરકારને છેલ્લા એક […]

અમદાવાદથી ત્રિવેન્દ્રમ, કોલકાતા સહિત 4 શહેરોમાં જવા હવે સીધી ફ્લાઈટ મળશે

પ્રવાસીઓ વધતાં 4 શહેરો સાથે હવે સીધી કનેક્ટીવીટી, અમદાવાદથી ત્રિવેન્દ્રમ સપ્તાહના 4 દિવસ ઉડાન ભરશે, ગુહાટી જવા માટે હવે રોજ સવારે 8.30 વાગ્યો ફ્લાઈટ ઉડાન ભરશે, અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ડોમેસ્ટીક અને ઈન્ટનેશનલ એરપોર્ટ પરથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, પ્રવાસીઓના ઘસારાને પહોંચી વળવા માટે વિવિધ શહેરો માટે સીધી ફ્લાઈટ્સની સેવા શરૂ કરવામાં આવી […]

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાના વિરોધમાં અમદાવાદમાં દેખાવો કરાયા

અમદાવાદમાં હિન્દુ સંગઠનો, સંત સમિતિ દ્વારા કરાયુ આયોજન, રિવરફ્રન્ટ પર માનવ સાંકળ રચીને ચિન્મયદાસને મુક્ત કરવાની માગ કરી, હાથમાં પ્લે કાર્ડ-બેનરો સાથે કાર્યકર્તાઓએ વિરોધ કર્યો અમદાવાદઃ ભારતના પાડોશી દેશ એવા બાંગ્લાદેશમાં સત્તાપલટા બાદ હિન્દુઓ પરના હુમલાઓ વધી રહ્યા છે.  કટ્ટરપંથીઓ દ્વારા મંદિરો પર પણ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હિન્દુઓ પરના હુમલાના વિરોધમાં અમદાવાદમાં […]

ગુજરાતઃ 21 ડિસેમ્બર સુધી ‘રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ’ યોજાશે

અમદાવાદઃ રક્તપિત્ત રોગના કારણે સામાન્ય રીતે પીડિત લોકોને સામાજિક ભેદભાવનો સામનો કરવો પડે છે. નાગરિકોમાં રક્તપિત્ત રોગ અંગે વધુ જાગૃતિ આવે અને તેની વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે ગુજરાતમાં ‘રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ’ અમલમાં મૂકાયો છે. આવી સ્થિતિમાં રોગ વિશે જાગૃતિ વધારવા તથા રક્તપિત્ત નિર્મૂલન કરવાના ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા તા.12 ડિસેમ્બરથી 21 […]

હંગામા વચ્ચે ફરી એકવાર સંસદના બંને ગૃહોની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરાઈ

નવી દિલ્હીઃ સદમાં શાસક પક્ષ અને વિપક્ષ દ્વારા સતત આક્ષેપ-પ્રતિઆક્ષેપો અને હોબાળાને કારણે મંગળવારે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યસભામાં ગૃહના નેતા, જેપી નડ્ડાએ જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન સાથેના તેના સંબંધો અંગે કોંગ્રેસ પર આરોપોનું પુનરાવર્તન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ નેતા જ્યોર્જ સોરોસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી […]

ગુજરાત ટુરિઝમ લિમિટેડ અને થાઈલેન્ડની સંસ્થા વચ્ચે MOU થયા

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત ભારત આવેલી ચોથી ધમ્મયાત્રાના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી હતી. આ મેકોંગ-ગંગા ધમ્મયાત્રા થાઈલેન્ડના બેંગકોંકથી શરૂ થઈ છે અને 2થી 10 ડિસેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે છે. થાઈલેન્ડના લોકો બૌદ્ધ ધર્મની ભેટ આપવા બદલ ભારત પ્રત્યે આભાર વ્યક્ત કરી શકે તે માટે, તેમ જ ભગવાન બુદ્ધ અને તેમના બે પ્રમુખ શિષ્યો અરહંત […]

ટીબી નાબૂદીમાં મોટી સિદ્ધિ : 2015 થી 2023 સુધીમાં દેશમાં ટીબીના કેસોમાં 17.7% ઘટાડો

નવી દિલ્હીઃ ટ્યુબરક્યુલોસિસ (ટીબી) નાબૂદી તરફના તેના કાર્ય માટે ભારતને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે. દેશમાં 2015 થી 2023 દરમિયાન ટીબીના કેસોમાં 17.7 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ગ્લોબલ ટ્યુબરક્યુલોસિસ રિપોર્ટ 2024 મુજબ, આ દર વૈશ્વિક સરેરાશ 8.3 ટકાના ઘટાડા કરતાં બમણો છે. આ ઉપરાંત, છેલ્લા 10 વર્ષમાં ભારતમાં ટીબીના કારણે થતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code