1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સિનિયર પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીનું નિધન, શનિવારે યોજાશે પ્રાર્થનાસભા

સિનિયર પત્રકાર, તંત્રી, લેખક અને વાઈબ્સ ઓફ ઈન્ડિયાના ચેરમેન ગિરીશભાઈ ત્રિવેદીનું નિધન થયું છે. સદગતની પ્રાર્થના સભા શનિવારે સાંજના 4થી 6 કલાક સુધી સિંધુભવન ખાતે રાખવામાં આવી છે. સિનિયર પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીના નિધન અંગે અનેક મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. દરમિયાન જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારે પણ શ્રદ્ધાંજલી પાઠવી […]

રાજકોટમાં ગોપાલ નમકીનની ફેકટરીમાં લાગી ભીષણ આગ, મેજર કોલ જોહેર કરાયો

મટોડા જીઆઈડીસીમાં આવેલી ફેકટરીમાં આગ ભભૂકી ઊઠી, બુધવારે ફેટકટીમાં રજા હોવાથી જાનહાની ટળી, સતત બે કલાકથી ચલાવાતો પાણીનો મારો રાજકોટઃ શહેરના મટોડા જીઆઈડીસીમાં આવેલી જાણીતી ગોપાલ નમકીન ફેકટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડના જવાનો દોડી ગયા હતા. ફાયરના જવાનો દ્વારા  સતત પાણીનો મારો કરવા છતાંયે આગ કાબુમાં ન આવતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો […]

ગુજરાતે 2047 સુધીમાં 2000 MMTPA કાર્ગો હેંડલિંગનું લક્ષ્ય રાખ્યું છેઃ ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના મેરિટાઈમ હેરિટેજના પુન: શક્તિ સંચાર માટે પોર્ટ લેડ ઈકોનોમીનો જે મંત્ર આપ્યો છે તેને ગુજરાતે પોર્ટ લેડ ડેવલપમેન્ટ દ્વારા દેશમાં સૌથી વધુ 38 ટકા કાર્ગો હેંડલિંગથી સાકાર કર્યો છે. મુખ્યમંત્રીએ નવી દિલ્હીમાં ભારત સરકારની પોર્ટ, શિપિંગ એન્ડ વોટરવેઝ મિનિસ્ટ્રી દ્વારા આયોજિત ઈન્ડિયન મેરિટાઈમ હેરિટેજ […]

નરેન્દ્ર મોદીએ મહાન તમિલ કવિ સુબ્રમણ્યમ ભારતીની સંપૂર્ણ રચનાઓના સંકલનનું વિમોચન કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં 7, લોક કલ્યાણ માર્ગ પર મહાન તમિલ કવિ અને સ્વાતંત્ર્ય સેનાની સુબ્રમણ્યમ ભારતીના સંપૂર્ણ કાર્યોના સંગ્રહનું વિમોચન કર્યું હતું. મહાન તમિલ કવિ સુબ્રમણ્યમ ભારતીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં મોદીએ કહ્યું હતું કે, આજનો દિવસ ભારતની સંસ્કૃતિ અને સાહિત્ય, ભારતની આઝાદીની લડતની યાદો અને તમિલનાડુનાં ગૌરવ […]

રાજ્યસભામાં જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસ નેતા વચ્ચેના સંબંધો પર ચર્ચાની માગણી મામલે હંગામો

નવી દિલ્હીઃ બુધવારે રાજ્યસભાની કાર્યવાહી પક્ષ અને વિપક્ષના સભ્યોના હંગામાથી ઠપ થઈ ગઈ હતી. હંગામા વચ્ચે ઉપાધ્યક્ષે ગૃહની બેઠક પહેલા 12 વાગ્યા સુધી અને બાદમાં ગુરુવાર સુધી સ્થગિત કરી દીધી હતી. આજે સવારે ઉપલા ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસ નેતા વચ્ચેના સંબંધો પર ચર્ચાની માગણી સાથે શાસક પક્ષ તરફથી સૂત્રોચ્ચાર થવા […]

ગોંડલ યાર્ડ લાલ ડુંગળીની આવકથી છલકાયું, યાર્ડ બહાર વાહનોની લાગી લાંબી લાઈનો

• યાર્ડમાં બે લાખ લાલ ડુંગળીના કટ્ટાની આવક • હરાજીમાં પ્રતિ 20 કિલોના ડુંગળીના ભાવ 200થી 850 ઉપજ્યા • વિદેશના નિકાસકારો ડૂંગળીની ખરીદી માટે યાર્ડની મુલાકાતે આવ્યા રાજકોટ: સૌરાષ્ટ્રના આગવી હરોળના ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની બમ્પર આવક થઈ રહી છે. મંગળવારે તો યાર્ડ બહાર ડુંગળી ભરીને આવેલા વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. […]

અભિવ્યક્તિ – ધ સિટી આર્ટસ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિના સમાપન સાથે ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા સાતમી આવૃત્તિની જાહેરાત

અમદાવાદ : ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર પ્રેરિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ અને ગુજરાતના સૌથી લાંબા સમય સુધી ચાલનાર કલા અને સંસ્કૃતિનો મહોત્સવ  “અભિવ્યક્તિ – ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ”ની છઠ્ઠી આવૃત્તિનું સમાપન ૮ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ વિવિધ ક્ષેત્રના કલારસિકોની ઉપસ્થિતિમાં થયો, આ કલા રસિકોએ કલાના વિવિધ સ્વરૂપોનો આનંદ માણ્યો.  ૧૬ દિવસીય આ કલા મહોત્સવનો પ્રારંભ ૨૧મી […]

કચ્છના રણમાં ઠંડી શરૂ થતાં જ વિદેશી પક્ષીઓ બન્યા મહેમાન

• કચ્છના રણમાં છીછરા પાણીમાં છબછબીયા કરતા યાયાવર પક્ષીઓ • સાઉદી અરેબિયાથી સફેદ અને ગુલાબી લેસર પક્ષીઓનું આગમન • ઘાસિયા મેદાનોમાં પણ વિદેશી પક્ષીઓનો પડાવ ભૂજઃ ગુજરાતમાં પોરબંદર, જામનગર સહિત અનેક વિસ્તારોમાં દર વર્ષે વિદેશી પક્ષીઓ મહેમાન બનતા હોય છે. જેમાં કચ્છમાં મોટી સંખ્યામાં યાયાવર સહિત વિદેશી પક્ષીઓ દુર દુરથી આવીને શિયાળા દરમિયાન વસવાટ કરતા […]

ભાવનગર શહેર- જિલ્લામાં 517 વીજ કનેકશનોમાં 2.16 કરોડની વીજચોરી પકડાઈ

• PGVCLએ 40 ટીમો સાથે વીજ ચેકિંગ ઝૂંબેશ આદરી • વીજલોસ વધુ હતો એવા વિસ્તારો ટાર્ગેટ કરાયા • એક જ સપ્તાહમાં કરોડોની વીજ ચોરી પકડાઈ ભાવનગરઃ શહેર અને જિલ્લામાં વીજળીની ચોરીના બનાવો વધતા વીજ લાઈન લોસમાં વધારો થતાં પીજીવીસીએલ દ્વારા ગત 2જી થી 7મી ડિસેમ્બર દરમિયાન વીજ ચેકિંગ માટે કોર્પોરેટ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં […]

સુરતમાં સિટીબસના ડ્રાઈવરોની હડતાળ સામે મ્યુનિએ એજન્સીને 15 લાખનો દંડ ફટકાર્યો

• પોલીસે સિટીબસના ચાલકનો વરઘોડો કાઢતા ડ્રાઈવરોએ હડતાળ પાડી હતી • સિટીબસના ડ્રાઈવરોએ પોલીસ કામગીરી સામે જ વિરોધ નોંધાવ્યો હતો • સિટીબસના ડ્રાઈવરોની એકાએક હડતાળથી પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા સુરતઃ શહેરમાં સિટીબસના કોન્ટ્રાક્ટ બેઝ ડ્રાઈવરો પૂરઝડપે અને બેફામ રીતે બસ ચલાવતા હોય છે. અને અવાર-નવાર નાગરિકોની ફરિયાદો ઊઠતી હોય છે. દરમિયાન શહેરના અડાજણ વિસ્તારમાં મ્યુનિની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code