1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

વિદેશમાં બેઠેલા દાણચોરો 18-20 વર્ષના યુવાનોને કરાવી રહ્યા છે પંજાબમાં ડ્રગ્સની દાણચોરી

પઠાણકોટના સરહદી વિસ્તારમાં ડ્રગ્સની દાણચોરી એક મોટો પડકાર બની રહી છે. અત્યાર સુધી ગેરકાયદેસર ખનન માટે કુખ્યાત આ વિસ્તારમાં યુવાનો મોટા પાયે ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા છે. પંજાબ પોલીસની તપાસમાં આ વાત સામે આવી છે. તપાસ મુજબ, વિદેશમાં બેઠેલા દાણચોરો 18 થી 20 વર્ષની વયના યુવાનોને ડ્રોન મૂવમેન્ટ અને સરહદ પારથી ડ્રગ્સની દાણચોરીમાં સામેલ કરી રહ્યા […]

ઓલ સ્ટાર ટેનિસ લીગ 2024ની ટૂર્નામેન્ટ પહેલાં કરણવીર થયો ઈજાગ્રસ્ત, પગમાં થઈ ઈજા

જયપુરઃ ઓલ સ્ટાર ટેનિસ લીગ 2024માં રાજસ્થાન જગુઆરનો કેપ્ટન કરણવીર બોહરા ઈજાગ્રસ્ત થયો છે. ટૂર્નામેન્ટ પહેલા કેપ્ટનને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. જોકે, તેણે કહ્યું કે આનાથી તેની હિંમત તૂટશે નહીં. અભિનેતાએ કહ્યું, કે આનાથી તેની હિંમત તૂટશે નહીં. 28 નવેમ્બરથી 31 નવેમ્બર સુધી ચાલનારી લીગના સંચાલકો બંટી વાલિયા અને સ્થાપક વેનેસા વાલિયા છે. કરણવીર […]

કોંગ્રેસે અહંકાર છોડી ઈન્ડી ગઠબંધનના નેતા તરીકે મમતા બેનર્જીને સ્વિકારવા જોઈએઃ TMC

નવી દિલ્હીઃ તાજેતરમાં મહારાષ્ટ્ર અને છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીના પરિણામની સાથે કેટલાક રાજ્યોની ખાલી પડેલી વિધાનસભા બેઠકો ઉપર યોજાયેલા મતદાનની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસનું ભારે ધોવાણ થયાનું સામે આવ્યું છે. દરમિયાન કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડી ગઠબંધનમાં ખેંચતાણ શરૂ થઈ છે. તેમજ ગઠબંધનના નેતા તરીકે મમતા બેનર્જીની પસંદગી કરવામાં આવે તેવી ટીએમસીએ માંગણી કરી […]

આંદામાનના દરિયામાંથી 6000 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, છની અટકાયત

નવી દિલ્હીઃ દેશમાં નશાનો કાળો કારોબારના નેટવર્કને તોડી પાડવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ભારતીય કોસ્ટ ગાર્ડે આંદામાનના દરિયામાંથી રૂ. 6000 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો. તેમજ માછીમારી બોટમાં સવાર છ વ્યક્તિઓને ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. ભારતીય સુરક્ષા દળોએ આ શખ્સોની પૂછપરછ આરંભી છે. તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા […]

રાજ્યસભામાં શિયાળુ સત્રના પ્રારંભ સાથે જ વિપક્ષનો હંગામો

હંગામાને પગલે કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરાઈ હવે બુધવારે રાજ્યસભાની કાર્યવાહી કરવામાં આવશે નવી દિલ્હીઃ રાજ્યસભાના શિયાળા સત્રનો આજે પ્રારંભ થયો હતો. રાજયસભાના સભાપતિ જગદીપ ધનખડમાં દિવંગત સાંસદોની ઉપલબ્ધીઓનો ઉલ્લેખ કરીને તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. રાજ્યસભાની કામગીરી શરૂ થતાની સાથે જ વિપક્ષે હંગામો મચાવતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ રાજયસભાની કાર્યવાહી આખા દિવસ માટે મુલત્વી રાખ્યો […]

પ્રધાનમંત્રી આઇસીએ ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024નું ઉદઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આઇસીએ ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024નું ઉદઘાટન કરશે અને નવી દિલ્હીનાં ભારત મંડપમ ખાતે સંયુક્ત રાષ્ટ્રનાં આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025નો શુભારંભ કરશે. ICA વૈશ્વિક સહકારી પરિષદ અને ICA જનરલ એસેમ્બલીનું આયોજન આંતરરાષ્ટ્રીય સહકારી જોડાણ (ICA)ના 130 વર્ષના લાંબા ઇતિહાસમાં પ્રથમ વખત ભારતમાં કરવામાં આવી રહ્યું છે, જે વૈશ્વિક સહકારી ચળવળની અગ્રણી સંસ્થા છે. […]

NSO દ્વારા રાજકોટ ખાતે 27 નવેમ્બરે એએસઆઈ અંગે કાર્યશિબિર યોજાશે

રાજકોટઃ ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MOSPI) હેઠળ નેશનલ સ્ટેટિસ્ટિકસ ઑફિસ (NSO) ભારતમાં 1950થી વિવિધ સર્વેક્ષણો કરી રહ્યું છે. વાર્ષિક ઉદ્યોગ સર્વેક્ષણ (ASI) ભારતની ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર માટેનો મુખ્ય સ્ત્રોત છે. આ સર્વેક્ષણ દર વર્ષે આંકડાશાસ્ત્ર સંગ્રહણ (COS) કાયદો, 2008 અને તેના હેઠળ 2011માં બનાવેલા નિયમો હેઠળ કરવામાં આવે છે. આ કાર્યશાળા ઔદ્યોગિક એકમો/ઉધમી […]

સંભલમાં હિંસા બાદ બહારના લોકોના પ્રવેશ અને ઈન્ટરનેટ પર પ્રતિબંધ ફરમાવાયો

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શાહી જામા મસ્જિદના સર્વેને લઈને હિંસક અથડામણ થઈ હતી. આ હિંસા બાદ અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. સંભલમાં 1 ડિસેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. આદેશ મુજબ જિલ્લામાં બહારના લોકો, સામાજિક સંસ્થાઓ અને જનપ્રતિનિધિઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રશાસને અતિસંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પગલું […]

દક્ષિણ બેરુતમાં હિઝબુલ્લાહના સેન્ટરો ઉપર ઈઝયારલનો હવાઈ હુમલો

નવી દિલ્હીઃ ઈઝરાયેલે ફરી એકવાર બેરૂત પર નિશાન સાધ્યું છે. ઈઝરાયેલી સેનાએ બેરૂત અને તેના દક્ષિણી ઉપનગરો પર અનેક હવાઈ હુમલા કર્યા છે. આ પહેલા ઈઝરાયેલે લેબનીઝ રાજધાની પર હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 29 લોકો માર્યા ગયા હતા અને 66 લોકો ઘાયલ થયા હતા. હિઝબુલ્લાહ કમાન્ડ સેન્ટરો પર ગુપ્ત માહિતી આધારિત હુમલા કર્યા […]

મુઠ્ઠીભર ઉપદ્રવી લોકો સંસદને નિયંત્રિત કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, શિયાળુ સત્ર છે અને વાતાવરણ પણ ઠંડુ રહેશે. 2024નો આ છેલ્લો સમયગાળો છે, દેશ પણ 2025ને પૂરા જોશ અને ઉત્સાહ સાથે આવકારવાની તૈયારીમાં વ્યસ્ત છે. સંસદનું આ સત્ર ઘણી રીતે ખાસ છે. અને સૌથી મોટી વાત આપણા બંધારણની 75 વર્ષની સફર છે, તેનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code