1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનામાં નોંધપાત્ર ઘટાડોઃ ગૃહ વિભાગ

નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓને લઈને સંસદીય સમિતિને મહત્વપૂર્ણ માહિતી આપી છે. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને સંસદીય સમિતિને જણાવ્યું કે 2019થી મોદી સરકારના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં 70 ટકાનો ઘટાડો થયો છે. લશ્કર-એ-તૈયબા અને જૈશ એ મહોમ્મદ જેવા આતંકવાદી સંગઠનો જમ્મુ-કાશ્મીર માટે ખતરો છે. ગૃહ મંત્રાલયની ટીમે સમિતિને કહ્યું કે મોદી સરકાર […]

ગુજરાત વિધાનસભામાં પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ અપાઇ

વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ, અધિકારીઓ, કર્મચારીઓએ શ્રદ્ધાંજલિ અર્પી, પંડિતજીને બાળકો વહાલા હતા, એટલે બાળદિન ઊજવાય છે, નહેરૂજીના તૈલીચિત્રને દર વર્ષે પુષ્પાંજલિ અર્પવામાં આવે છે ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે બુદ્ધિશાળી વ્યક્તિત્વ, કોમળ હૃદય અને નિખાલસ સ્વભાવ જેવા ગુણો ધરાવતા પંડિત જવાહરલાલ નહેરુની 135મી જન્મજયંતી નિમિત્તે તેમના તૈલચિત્રને વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ  ચેતન પંડ્યાએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. […]

બોનાફાઇડ પરચેઝરમાં જમીન વેલ્યુએશનના પ્રીમિયમ વસુલાત સત્તા સોંપણીમાં ફેરફાર

5 કરોડ સુધીના જમીન વેલ્યુએશન પર પ્રીમિયમ મંજૂરી જિલ્લા કલેકટર આપશે, મિનીમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ” ચરિતાર્થ કરતો CMનો નિર્ણય, જુના નિયમમાં જમીનું વેલ્યુએશન 50 લાખ વધુ હોય તો સરકારની મંજુરી લેવી પડતી હતી  ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે બોનાફાઈડ પરચેઝરના કિસ્સામાં જિલ્લા અને રાજ્યકક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરીની દરખાસ્તોની મંજૂરીમાં ત્વરિતતા લાવવાનો એક […]

કચ્છ રણોત્સવ 2024નો દબદબાભેર પ્રારંભ, પ્રવાસીઓ ઉમટી પડશે

કળા, હસ્તકલા અને સંસ્કૃતિનું હબ એટલે કચ્છ રણોત્સવ, 28 ફેબ્રુઆરી સુધી લાખો પ્રવાસીઓ રણના રંગો માણશે, 20થી વધારે એક્ટિવિટી, લાઈટ એન્ડ સાઉન્ડ શૉ બનશે આકર્ષણનું કેન્દ્ર, અમદાવાદઃ ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ છેલ્લાં 20 વર્ષમાં ખૂબ આગળ વધ્યો છે. ભૌગોલિક વિવિધતા ધરાવતા ગુજરાતમાં એવા અનેક સ્થળો આવેલા છે, જે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. ખાસ તો, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા અને ભૂકંપ […]

ગીર પંથકમાં શ્રમિકોની અછતને લીધે રાબડાં સંચાલકો મુશ્કેલીમાં મુકાયા

50 જેટલા રાબડાં બંધ થતાં ખેડૂતો ચિંતિત, શેરડીના વાવેતરમાં ખેડુતોને ખર્ચ પણ નિકળતો નથી, રાબડાના સંચાલકો ખેડુતોને એક ટન શેરડીના 2500 ચકવી રહ્યા છે જૂનાગઢઃ સોરઠ પંથકમાં શેરડીનું વાવેતર પણ સારા પ્રમાણમાં થાય છે. તેના લીધે ગીર વિસ્તારમાં ગોળના રાબડા ધમધમતા હોય છે. ગીરના ઊના, કોડીનાર અને તાલાલામાં ખાંડ ઉદ્યોગ છેલ્લા બે દસકાથી બંધ થયો […]

અમદાવાદ સુરત સહિત ગુજરાતમાં EDના 23 સ્થળોએ દરોડા

ફેક IDથી બેન્ક ખાતા ખોલવાની ઘટનાને લઇને કાર્યવાહી, બે નંબરના નાણાની હેરાફેરીમાં વિવિધ લોકોના બેન્ક ખાતાનો ઉપયોગ, નકલી દસ્તાવેજો અને KYC દ્વારા બેન્ક ખાતા ખોલાયાની શંકા અમદાવાદઃ ગુજરાતમાં 23 સ્થળોએ ઈડીએ દરોડા પાડ્યા હતા. ફેક IDથી બેન્ક ખાતા ખોલવાની ઘટના મામલે  ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED)એ માલેગાંવ સ્થિત એક વેપારી સામે […]

સુરતમાં પોલીસની PCR વાન પર સ્કોર્પિયો અથડાવીને બુટલેગર ફરાર

બુટલેગરે કોન્સ્ટેબલ પર સ્કોર્પિયો ચડાવવાનો પ્રયાસ કર્યો હતો, પોલીસે સેલવાસના એક ગેરેજમાંથી સ્કોર્પિયો જપ્ત કરી, બુટલેગર સામાન્ય વાતમાં મારામારી કરવા ટેવાયેલો છે સુરતઃ શહેરના ભેસ્તાનમાં પોલીસ પીસીઆર વાન ઉપર હુમલો કરવાના કેસમાં બુટલેગર યુસુફ ખાન હજુ ફરાર છે, પરંતુ બુટલેગરે જે સ્કોર્પિયોથી પોલીસ કોન્સ્ટેબલ પર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો, તે સેલવાસના એક ગેરેજમાંથી પોલીસે કબજે […]

ડીસા માર્કેટ યાર્ડમાં મગફળીની ધૂમ આવકથી ભરાવો થતાં હરાજી બંધ

આજે અને કાલે યાર્ડમાં મગફળીની હરાજી બંધ રહેશે, ટેકાના ભાવ જેટલા જ ભાવ મળતા હોવાથી મગફળીની આવકમાં વધારો, 000 બોરીની આવકથી યાર્ડ ઊભરાયું ડીસાઃ જિલ્લા આગવી હરોળના ગણાતા ડીસા માર્કેટિંગ યાર્ડમાં હાલ મગફળીની ધુમ આવક થઈ રહી છે. દિવાળીના તહેવારો બાદ યાર્ડમાં આવકો વધવા લાગતા તેમજ તહેવારોના કારણે મજૂરોની અછત હોવાથી માલનો મોટા પ્રમાણમાં ભરાવો […]

પાટડી હાઈવે પર પીઆઈ પઠાણના મોત કેસમાં ટેન્કરચાલક પકડાયો

અમદાવાદ ગ્રામ્ય LCB પોલીસે રાજસ્થાનથી ટેન્કરચાલકની ધરપકડ કરી, ટેન્કર પશ્વિમ બંગાળમાં હોવાથી પોલીસની એક ટીમ રવાના, પોલીસે ટેકનિકલ એનાલિસિસને આધારે ટેન્કરચાલકનો પત્તો મેળવ્યો સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી તાલુકાના કઠવાડા ગામ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ પઠાણને દારૂ ભરેલી કાર આવી રહી હોવાની બાતમી મળતા વોચમાં હતા ત્યારે  પુરફાટ ઝડપે કાર આવી હતી, તેને રોકવાની કોશિષ કરતા […]

જૈનોના તિર્થસ્થાન પાલિતાણાના શેત્રુંજ્ય ગિરિરાજની મહાયાત્રાનો કાલે શુક્રવારથી પ્રારંભ

000 વધુ શ્રાવકો અને 10.000થી વધુ સાધુ-સાધ્વીજી યાત્રાનો પ્રારંભ કરશે, ચાતુર્માસના ચાર માસના વિરામ બાદ યાત્રાનો પ્રારંભ, કાલે જય તળેટીથી ચૈત્યવંદન કરી યાત્રિકો યાત્રાનો આરંભ કરશે  પાલિતાણાઃ જૈનોના પવિત્ર તીર્થ શંત્રુજય ગિરિરાજ પાલીતાણા ખાતે ચોમાસાના સાડા પાચ માસ બંધ રહ્યા બાદ કારતક સુદ-15 તા.15મી નવેમ્બરથી એટલે કે આવતી કાલ શુક્રવારથી યાત્રા માટે ડુંગર ખુલશે. 20000થી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code