આતંકવાદ સંબંધિત ગુનાઓમાં વોન્ટેડ સલમાનને રેરવાંડાથી ભારત પરત લવાયો
નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ગ્લોબલ ઑપરેશન સેન્ટરે આતંકવાદ સંબંધિત ગુનાઓ માટે એનઆઈએ દ્વારા વોન્ટેડ સલમાન રહેમાન ખાનને રવાંડાથી ભારત મોકલવા માટે એનઆઈએ અને ઇન્ટરપોલ રાષ્ટ્રીય કેન્દ્રીય બ્યુરો – કિગાલી સાથે ગાઢ સંકલન કર્યું છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગુનાહિત ષડયંત્રના ગુનાઓ, આતંકવાદી સંગઠનના સભ્ય હોવાના અને આતંકવાદી સંગઠનને સમર્થન આપવા તેમજ […]


