આજે પરાક્રમ દિવસ – PM મોદી આંદામાન અને નિકોબારના 21 ટાપુઓના નામ પરમવીર ચક્ર વિજેતાઓના નામથી જાહેર કરશે
આંદામાન અને નિકોબારના 21 ટાપુઓના નામ પરમવીર ચક્ર વિજેતાઓ પર PM મોદી આવતીકાલે કરશે જાહેરાત દિલ્હીઃ- દેશભરમાં 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંદામાન અને નિકોબાર ટાપુઓના 21 સૌથી મોટા અનામી ટાપુઓને 21 પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર નામ આપવા માટે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]


