1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

શું રામ મંદિરમાં દાનની ચોરી આયોજિત હતી? જુઓ વીડિયો

રિવોઈ ન્યૂઝ, 4 જુલાઈ, 2026 – શું રામ મંદિરમાં દાનની ચોરીનો મામલો આયોજિત હતો? આ પ્રશ્ન થવાનું કારણ એ છે કે સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આ અંગે આંકડા સહિત દાવો કરવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં જણાવ્યા અનુસાર દાન-ચોરી કેસના મુખ્ય આરોપીઓ પૈકી એક ટિન્નુ યાદવ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ […]

પીએમ મોદીએ જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું: કનેક્ટિવિટી વધારવા નવી ઉડાન યોજના પણ લોન્ચ

જોધપુર, 4 જુલાઈ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાજસ્થાનના જોધપુર ખાતે નવધિર્મિત અત્યાધુનિક એરપોર્ટ ટર્મિનલ ભવનનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ ખાસ પ્રસંગે તેમણે દેશમાં પ્રાદેશિક હવાઈ કનેક્ટિવિટીને વધુ મજબૂત અને વ્યાપક બનાવવાના હેતુથી સુધારેલી ઉડાન યોજનાનો પણ શુભારંભ કરાવ્યો હતો. સરકારના જણાવ્યા અનુસાર, આ મહત્વકાંક્ષી પરિયોજનાઓથી દેશમાં પ્રવાસન, વેપાર, રોકાણ અને રોજગારીની તકોને એક […]

યુક્રેનના વ્યૂહાત્મક શહેર કોન્સ્તાંતિનોવકા પર રશિયાનો કબજો, પુતિને ગણાવી મોટી સફળતા

મોસ્કો, 4 જુલાઈ 2026: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે ક્રેમલિને પૂર્વ યુક્રેનના ડોનેત્સ્ક ક્ષેત્રમાં મોટી સૈન્ય સફળતા મેળવી હોવાનો દાવો કર્યો છે. રશિયાનું કહેવું છે કે તેની સેનાએ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા કોન્સ્તાંતિનોવકા શહેર પર સંપૂર્ણ નિયંત્રણ સ્થાપિત કરી લીધું છે. જોકે, આ દાવાની સ્વતંત્ર રીતે હજુ સુધી કોઈ પુષ્ટિ […]

BLA એ બલૂચિસ્તાનમાં મોટો ફિદાયીન હુમલો કર્યો, પાકિસ્તાન કોસ્ટ ગાર્ડના ૩૦થી વધુ જવાનોના મોત

બલૂકિસ્તાન, 04 જુલાઈ 2026: બલૂચ લિબરેશન આર્મી (BLA) એ ગ્વાદરના જીવાની વિસ્તારમાં આવેલા પનવાન ખાતે પાકિસ્તાન કોસ્ટ ગાર્ડના કેમ્પ પર થયેલા આત્મઘાતી ફિદાયીન હુમલાની જવાબદારી સ્વીકારી છે. ‘ધ બલૂકિસ્તાન પોસ્ટ’ના અહેવાલ મુજબ, અલગતાવાદી જૂથે દાવો કર્યો છે કે આ હુમલામાં 30થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર, […]

ગૃહ મંત્રાલયે UAPA હેઠળ પાકિસ્તાનમાં સક્રિય 23 વ્યક્તિઓને આતંકવાદી જાહેર કર્યા

નવી દિલ્હી, 04 જુલાઈ 2026:  23 individuals active in Pakistan declared terrorists પાકિસ્તાન સામે કડક પગલાં લેતાં, ગૃહ મંત્રાલયે ત્યાં સ્થિત 23 વ્યક્તિઓને આતંકવાદી જાહેર કર્યા છે. આ પગલું UAPA હેઠળ લેવામાં આવ્યું છે. સરકારી આદેશ અનુસાર, આ વ્યક્તિઓ જૈશ-એ-મોહમ્મદ (JeM), લશ્કર-એ-તૈયબા (LeT) અને અન્ય સંગઠનો સાથે સંકળાયેલા છે. તેમના પર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે […]

આલ્ફા: સ્પાય યુનિવર્સના નામે લોજિક વિનાની ફાલતુ સફર

હેમંત પરમાર દ્વારા યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સે ભૂતકાળમાં કેટલીક ફાલતુ ફિલ્મો આપી છે, પરંતુ તેમની નવી રજૂઆત “આલ્ફા” (Alpha) જોયા પછી એવું લાગે છે કે આ યુનિવર્સની જે પણ કંઈ થોડીઘણી ઈજ્જત બચી હતી, તે પણ હવે પાણીમાં ડૂબી ગઈ છે. આ ફિલ્મને બકવાસ કે વાહિયાત કહેવી એ પણ કદાચ આના માટે પ્રશંસા સમાન ગણાશે. […]

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશભરમાં સક્રિય, 6 રાજ્યમાં રેડ એલર્ટ

નવી દિલ્હી, 4 જુલાઈ 2026: દેશના મોટાભાગના વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરીને મોટાભાગના હિસ્સાને આવરી લીધો છે. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય બફારા અને ભીષણ ગરમીનો સામનો કરી રહેલા લોકોને મેઘરાજાના આગમનથી મોટી રાહત મળી છે. જોકે, કેટલાક રાજ્યોમાં હવે વરસાદ મુશ્કેલી વધારી રહ્યો છે. હવામાન વિભાગે આજે દેશના અનેક રાજ્યોમાં અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી […]

અમરનાથ યાત્રા: 4812 યાત્રાળુઓનો ત્રીજો જથ્થો જમ્મુથી થયો રવાના

નવી દિલ્હી, 4 જુલાઈ 2026: કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે, યાત્રાળુઓનો ત્રીજો જથ્થો શનિવારે સવારે જમ્મુના ભગવતી નગર સ્થિત યાત્રી નિવાસથી વાર્ષિક શ્રી અમરનાથ યાત્રા માટે રવાના થયો. કાફલો 259 વાહનોમાં બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પ બંને માટે રવાના થયો છે. સત્તાવાર માહિતી અનુસાર, કાફલામાં કુલ 4812 યાત્રાળુઓનો સમાવેશ થાય છે, જેમાંથી 2041 બાલતાલ રૂટ દ્વારા અને 2771 […]

હજુ અષાઢ આવ્યો ક્યાં છે… અષાઢને આવવા તો દો!

વરસાદ, એલ નીનો, ગ્લોબલ વોર્મિંગ અને ભારતીય જ્ઞાનપરંપરા વચ્ચેનું સાચું વિજ્ઞાન ગુજરાતના કોઈપણ ગામમાં વરસાદની વાત નીકળે અને કોઈ અનુભવી ખેડૂત હાજર હોય, તો કદાચ આ વાક્ય આજે પણ સાંભળવા મળે. બીજી તરફ શહેરોમાં જૂનનું છેલ્લું સપ્તાહ પૂરું થાય એટલે મોબાઇલમાં હવામાનની આગાહીઓ તપાસવાની શરૂઆત થઈ જાય છે. સમાચાર ચેનલો પર ચર્ચાઓ શરૂ થાય છે […]

બ્રેઈન કેન્સરની સારવારમાં મેડિકલ સાયન્સની મોટી સફળતા: વિટામિન B12 આધારિત નવી થેરાપીથી આશાસ્પદ પરિણામો

નવી દિલ્હી, 3 જુલાઈ 2026: મેડિકલ સાયન્સના ક્ષેત્રમાં વૈજ્ઞાનિકોએ ગ્લિઓબ્લાસ્ટોમા (Glioblastoma) નામના અત્યંત આક્રમક અને જીવલેણ મગજના કેન્સરની સારવારમાં એક નવી આશા જગાવી છે. વિટામિન B12 પર આધારિત એક નવી ઉપચાર પદ્ધતિ (થેરાપી) ના પ્રારંભિક પરીક્ષણોમાં વૈજ્ઞાનિકોને ખૂબ જ સકારાત્મક અને પ્રોત્સાહક પરિણામો મળ્યા છે. આ નવી શોધથી ભવિષ્યમાં બ્રેઈન કેન્સરના દર્દીઓનો જીવ બચાવવામાં મોટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code