1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

વૈશ્વિક સ્થળાંતર માટે સંઘર્ષ અને આબોહવા પરિવર્તન એ સૌથી મહત્વપૂર્ણ પરિબળો: UN

નવી દિલ્હીઃ વૈશ્વિક સ્થળાંતર માટે સંઘર્ષ અને આબોહવા પરિવર્તન એ સૌથી મહત્વપૂર્ણ પરિબળો છે, યુએન સ્થળાંતર એજન્સીના વડાએ ઢાકામાં વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ 2024 લોન્ચ કરતી એક ઇવેન્ટમાં જણાવ્યું હતું. આ અહેવાલ, વિસ્થાપિત લોકોની રેકોર્ડ સંખ્યા અને આંતરરાષ્ટ્રીય રેમિટન્સમાં મોટો વધારો દર્શાવે છે, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) દ્વારા બાંગ્લાદેશની રાજધાનીમાં લોન્ચ કરવામાં આવ્યો હતો જ્યાં […]

એર ઈન્ડિયા એક્સપ્રેસ એરલાઈને 70 થી વધુ ફ્લાઈટ્સ રદ કરી

નવી દિલ્હીઃ એર ઈન્ડિયા એક્સપ્રેસ એરલાઈને 70 થી વધુ ફ્લાઈટ્સ રદ કરી છે. એરલાઇનના વરિષ્ઠ ક્રૂ સભ્યો સામૂહિક રજા પર જવાના કારણે 7 મે 2024 ની રાતથી 8 મે 2024 ની સવાર સુધી 70 થી વધુ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇનના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમારા કેબિન ક્રૂનો […]

એસ્ટ્રાઝેનેકાએ વિશ્વભરમાંથી તેની કોરોના રસી કોવિશિલ્ડ પરત મંગાવી

નવી દિલ્હીઃ એસ્ટ્રાઝેનેકાએ વિશ્વભરમાંથી તેની કોરોના રસી કોવિશિલ્ડ પરત મંગાવી છે. તે ઉપરાંત કોવિશિલ્ડની ખરીદી અને વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એસ્ટ્રાઝેનેકાએ વર્ષ 2020 માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સહયોગથી કોરોના રસી બનાવી હતી. તેના ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને, સીરમ સંસ્થાએ ભારતમાં કોવિશિલ્ડ નામની રસી બનાવી છે. AstraZeneca એ થોડા દિવસો પહેલા Covishield ની કેટલીક આડઅસરોનો […]

નેધરલેન્ડની યુનિવર્સિટી ઓફ એમ્સ્ટરડેમમાં 125 થી વધુ પેલેસ્ટાઈની સમર્થકોની કરી ધરપકડ

નવી દિલ્હીઃ નેધરલેન્ડની યુનિવર્સિટી ઓફ એમ્સ્ટરડેમમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં ચાલી રહેલા પ્રદર્શનને લઈ પોલીસે કડક કાર્યવાહી કરી છે. એમ્સ્ટર્ડમ પોલીસે યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ કરી રહેલા 125 થી વધુ પેલેસ્ટાઈન સમર્થકોની પણ ધરપકડ કરી છે. પેલેસ્ટાઈનના સમર્થનમાં વિરોધ કરી રહેલા કથિત વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસમાં કેમ્પ લગાવ્યા હતા, તેને પોલીસે ઉખેડી નાખ્યા છે. એક અહેવાલ મુજબ , વહેલી […]

ઉનાળામાં ભૂલથી પણ કારમાં ન રાખો આ વસ્તુઓ, નહીં આગનું જોખમ વધશે

સમગ્ર દેશમાં ગરમી ચરમસીમાએ પહોંચી છે. ઉનાળાની ઋતુમાં રસ્તા ઉપર દોડતા વાહનમાં આગ લાગવાના બનાવો અવારનવાર બને છે. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે ઉનાળામાં કારમાં શોર્ટ સર્કિટ થયું અને અચાનક કારમાં આગ લાગી. જોકે, ઉનાળાની ઋતુમાં કારમાં આગ લાગવાના અન્ય ઘણા કારણો હોઈ શકે છે. જેથી ઉનાળામાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત […]

સુપ્રીમ કોર્ટમાં કેજરિવાલના જામીન પરની સુનાવણીમાં ખંડપીઠે પ્રશ્નોની ઝડી વરસાવી, કાલે ફેસલો

નવી દિલ્હીઃ દિલ્હી લિકર પોલિસી કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા જેલ હવાલે કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હવે વચગાળાના જામીન માટે ગુરુવાર સુધી રાહ જોવી પડશે. શરાબકાંડમાં પોતાની ધરપકડને પડકારતી રીટ અરજી પર સુનાવણી સમયે એક તબકકે સુપ્રીમકોર્ટે શા માટે કેજરીવાલને વચગાળાના જામીન ન આપવા તે મુદે ઈડી તરફથી રજુ થયેલા એડી. સોલીસીટર […]

હરિયાણામાં ત્રણ અપક્ષ ધારાસભ્યોએ કોંગ્રેસને સમર્થન આપતા ભાજપની સરકાર સંકટમાં

રોહતકઃ હરિયાણામાં ભાજપની સરકાર સામે સંકટ ઊભુ થયું છે. ભાજપ સાથે જેજેપીનું ગઠબંધન તૂટ્યા બાદ ભાજપની સરકારને સમર્થન આપનારા ત્રણ અપક્ષ ધારાસભ્યોએ ટેકો પાછો ખેચીને કોંગ્રેસને સમર્થન આપ્યું છે. સમર્થન કરનારા અપક્ષ ધારાસભ્યોમાં પુંડરીના ધારાસભ્ય રણધીર ગોલન, નીલોખેરીના ધારાસભ્ય ધર્મપાલ ગોંદર અને ચરખી દાદરીના ધારાસભ્ય સોમવીર સાંગવાનનો સમાવેશ થાય છે. રોહતકમાં પૂર્વ સીએમ ભૂપેન્દ્ર હુડ્ડાની […]

માલદીવમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં 40 ટકાનો ઘટાડો, માલદીવના ટુરિઝમને પડ્યો ફટકો

માલેઃ  માલદીવ્સ અને ભારત વચ્ચે સર્જાયેલી મડાગાંઠને લીધે માલદીવના પ્રવાસન પર અસર પડી છે. જાન્યુઆરીથી એપ્રિલ સુધીના પ્રથમ ક્વાટરમાં માલદીવ્સમાં આવનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં 40 ટકાનો ઘટાડો નોંધાયો હતો. માલદીવ્સના પર્યટન મંત્રાલયે જણાવ્યું કે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં ભારતમાંથી 43,991 પ્રવાસીઓ આવ્યા હતા. 2023માં આ દરમિયાન આ સંખ્યા 73,785 હતી. ત્યારે માલદીવ્સના પર્યટન મંત્રી ઈબ્રાહિમ ફૈઝલે […]

દક્ષિણ ચીન સમુદ્રમાં પૂર્વીય કાફલાની નિયુક્તિના ભાગરુપે ભારતીય નૌકાદળના જહાજો સિંગાપોર પહોંચ્યા

નવી દિલ્હીઃ ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇસ્ટર્ન ફ્લીટ આરએડીએમ રાજેશ ધનખડની આગેવાની હેઠળ ભારતીય નૌકાદળના જહાજો દિલ્હી, શક્તિ અને કિલ્ટન, 06 મે, 24ના રોજ સિંગાપોર પહોંચ્યા, જેમાં રિપબ્લિક ઓફ સિંગાપોર નેવીના કર્મચારીઓ અને સિંગાપોરમાં ભારતના હાઇ કમિશનર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દક્ષિણ ચીન સમુદ્રમાં ભારતીય નૌકાદળના પૂર્વી કાફલાની ઓપરેશનલ નિયુક્તિનો એક ભાગ છે. […]

કેન્દ્ર સરકારે મોરેશિયસમાં 14 હજાર મેટ્રિક ટન બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસને મંજૂરી આપી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે મોરેશિયસમાં 14 હજાર મેટ્રિક ટન બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસને મંજૂરી આપી છે. જારી કરાયેલી એક સૂચનામાં, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ કહ્યું કે મોરેશિયસમાં 14 હજાર મેટ્રિક ટન નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે. DGFTએ જણાવ્યું હતું કે મોરેશિયસમાં આ નિકાસ નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ (NCEL) […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code