1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

NHPC કચ્છ જિલ્લાના ખાવડા ખાતે 200 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ વિકસાવશે

અમદાવાદઃ એનએચપીસી લિમિટેડ, ભારતની પ્રીમિયર હાઇડ્રોપાવર કંપની અને પાવર મંત્રાલય હેઠળની કેન્દ્રીય જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઇઝ, ગુજરાતના કચ્છ જિલ્લાના ખાવડા ખાતે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)ના 1,125 મેગાવોટના આરઇ પાર્કમાં 200 મેગાવોટ ક્ષમતાનો સોલર પાવર પ્રોજેક્ટ વિકસાવવા માટે બિડ જીતી છે. આ પ્રોજેક્ટ ચાલુ થયાના પ્રથમ વર્ષમાં લગભગ 473 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે અને 25 વર્ષના સમયગાળામાં પ્રોજેક્ટમાંથી […]

કેજરીવાલને મોટો આંચકો, શનિવારે એસીએમએમ કોર્ટમાં થવું પડશે હાજર

નવી દિલ્હી : દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો આંચકો આપ્યો છે. કેજરીવાલને શનિવારે એસીએમએમની કોર્ટમાં રજૂ થવું પડશે. સેશન કોર્ટે અરવિંદ કેજરીવાલના વકીલોને કહ્યુ છે કે પેશીમાંથી છૂટ માટે તેઓ ટ્રાયલ કોર્ટમાં અરજી કરી શકે છે. મહત્વપૂર્ણ છે કે દિલ્હી દારૂ નીતિના મામલામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાઉજ એવન્યૂ કોર્ટ દ્વારા […]

ફળ ખાધા પછી તરત પાણી પીનાર થઈ જાઓ સાવધાન

ફળ ખાવા શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ફળમાં એવા ઘણા પોષક તત્વો જોવા મળે છે જે શરીર માટે ખૂબ જરૂરી છે. પણ આપણે ફળો ખાધા પછી પાણી પી શકીએ છીએ? ઘણા લોકો એવા છે જે ફળ ખાધા પછી તરત જ પછી પાણી પી લે છે. જો તમે પણ આવું કરો છો તો બંધ […]

CAA ભારતનો આંતરિક મામલો, ભાષણની જરૂર નથી: અમેરિકાને ભારતીય વિદેશ મંત્રાલયની સીધી વાત

નવી દિલ્હી: ભારતમાં નાગરિકાત સંશોધન કાયદો એટલે કે સીએએને લઈને અમેરિકાની ટીપ્પણી પર વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે સીએએને લઈને અમેરિકા તરફથી આવેલી પ્રતિક્રિયા બિનજરૂરી અને અડધી-અધૂરી જાણકારીથી પ્રેરીત છે. આ કાયદો નાગરિકતા આપવા સાથે જોડાયેલો છે, નાગરિકતાને છીનવવા સાથે નહીં. ભારતનું બંધારણ તેના દરિકે નાગરિકને ધાર્મિક […]

તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆરના પુત્રી કે. કવિતા એરેસ્ટ, દિલ્હી શરાબ ગોટાળામાં કરાય કાર્યવાહી

હૈદરાબાદ: દિલ્હી દારૂ ગોટાળા મામલામાં ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે. કવિતાને એરેસ્ટ કરવામાં આવ્યા છે. આ પહેલા દિલ્હી દારૂ ગોટાળાના મામલામાં ઈડીએ હૈદરાબાદવાળા તેમના મકાન પર દરોડો પાડયો હતો. આ દરમિયાન તપાસ એજન્સીએ ઘણા પ્રકારના પુરાવા એકઠા કર્યા હતા. હવે કે. કવિતાને દિલ્હી લવાય રહ્યા છે. અહીં તપાસ એજન્સી કે. કવિતાની પૂછપરછ કરશે. ઈન્કમટેક્સ વિભાગ […]

ચૂંટણી કમિશનર તરીકેનો જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુએ ચાર્જ સંભાળ્યો

નવી દિલ્હીઃ  જ્ઞાનેશ કુમાર અને ડૉ. સુખબીર સિંહ સંધુએ આજે ​​ભારતના ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર  રાજીવ કુમારે નિર્વચન સદન ખાતે નવનિયુક્ત ચૂંટણી કમિશનરોનું સ્વાગત કર્યું, જેઓ આગામી 12 અઠવાડિયાની ભરપૂર અને સઘન કાર્યવાહી હતી. તેમણે આ ઐતિહાસિક તબક્કે તેમના જોડાવાના મહત્વ પર ભાર મૂક્યો, જ્યારે ટીમ ECI વિશ્વની […]

ભુટાનના પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ ભુટાનના પ્રધાનમંત્રી મહામહિમ દાશો શેરિંગ તોબગેએ, આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી ભુટાનના વડા પ્રધાનનું ભારતમાં સ્વાગત કરતાં રાષ્ટ્રપતિએ એ હકીકતની પ્રશંસા કરી કે તેમણે પદના શપથ લીધા પછી તેમની પ્રથમ વિદેશ મુલાકાત તરીકે ભારતને પસંદ કર્યું હતું. તેણીએ કહ્યું કે ભારત અને ભુટાન તમામ સ્તરે […]

બ્રિટન પણ ઈસ્લામિક કટ્ટરપંથીઓથી પરેશાન, સરકારે લોકતંત્ર માટે ખતરો ગણાવ્યાં

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશ ઈસ્લામિક આતંકવાદ અને કટ્ટરવાદથી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. હવે આ યાત્રીમાં બ્રિટેનનો પણ ઉમેરો થયાનું લાગી રહ્યું છે. ગત વર્ષે સાત ઓક્ટોબરના રોજ ઈઝરાયલ ઉપર આતંકવાદી સંગઠન હમાસે કરેલા હુમલા બાદ બ્રિટન સરકારે ઈસ્લામીક કટ્ટરપંથીને લઈને નવી વ્યાખ્યા જાહેર કરી છે. બ્રિટનમાં ઉગ્રવાદને હવે હિંસા, ધૃણા-અસહિષ્ણુતા પર આધારિત વિધારધારાના […]

પાલનપુરમાં ખોખરા ગુજરાત બોર્ડર-વિજયનગર-અંતરસુબા-રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58ના માથાસુર રોડ વિભાગને અપગ્રેડ કરાશે

અમદાવાદઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ગુજરાતના પાલનપુર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58ના ખોખરા ગુજરાત બોર્ડર-વિજયનગર-અંતરસુબા-માથાસુર રોડ સેક્શનને પીએસ (પેવ્ડ શોલ્ડર) સાથે 2-લેનમાં અપગ્રેડ કરવા માટે રૂ. 699.19 કરોડ ખર્ચાયા છે જે હાઇબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ મંજૂર કરવામાં આવી છે. 📢 गुजरात 🛣 ➡ गुजरात के पालनपुर जिले […]

પૂર્વ અને મધ્ય ભારતમાં વાવાઝોડા સાથે મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી થોડા દિવસો માટે પૂર્વ અને મધ્ય ભારતમાં વાવાઝોડા સાથે મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરુણાચલ પ્રદેશમાં છૂટાછવાયા મધ્યમ વરસાદની અને આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં  20 માર્ચ સુધી છૂટાછવાયા હળવા વરસાદની સંભાવના છે. ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં 20 માર્ચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code