1. Home
  2. લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ઈલેક્શન 2024

ડીએમકેના એ. રાજાએ અલગ તમિલ દેશનો રાગ આલાપ્યો, કહ્યુ-કહી દો અમે સૌ રામના દુશ્મન છીએ

નવી દિલ્હી: ડીએમકેના નેતા એ. રાજા ફરી એકવાર તેમના વિવાદીત નિવેદનને કારણે ચર્ચામાં છે. મામલો તેમના ભારત અને સનાતન ધર્મને લઈને આપવામાં આવેલા વિવાદીત નિવેદનન છે. એ. રાજાએ પોતાના તાજેતરના એક નિવેદનમાં કહ્યુ છે કે ભારત એક રાષ્ટ્ર છે જ નહીં. આ વાતને સારી રીતે સમજી લો. ભારત ક્યારેય એક રાષ્ટ્ર હતું જ નહીં. ભારત […]

રાહુલ ગાંધીની યાત્રાના ગુજરાત પ્રવેશ પહેલા કોંગ્રેસના 3 નેતાઓના કેસરિયા, મોઢવાડિયા, અંબરીશ ડેર, કંડોરિયા ભાજપમાં થયા સામેલ

ગાંધીનગર: લોકસભા ચૂંટણી 2024ને આડે હવે થોડાક દિવસો બાકી છે અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરવાની છે, તેના પહેલા કોંગ્રેસને મોટા આંચકા લાગ્યા છે. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર, પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને દ્વારકાથી કોંગ્રેસના નેતા મુળુ કંડોરિયા કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. […]

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીનું 14 કે 15 માર્ચે થઈ શકે છે જાહેર, 7 તબક્કામાં થશે મતદાન

નવી દિલ્હી: ચૂંટણી પંચ 14-15 માર્ચે લોકસભા ચૂંટણીનું એલાન કરે તેવી શક્યતા છે. સૂત્રો મુજબ, 2019ની લોકસભા ચૂંટણીની તર્જ પર આ વખતે પણ સાત તબક્કામાં જ ચૂંટણી કરાવવામાં આવે તેવી શક્યતા છે. અહેવાલ છે કે એપ્રિલના બીજા સપ્તાહમાં પ્રથમ તબક્કાનું વોટિંગ થવાની શક્યતા છે. લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને ચૂંટણી પંચ થોડા દિવસોમાં પ્રેસ કોન્ફરન્સ કરે […]

ચૂંટણી પહેલા પીએમ મોદીને જાનથી મારવાની ધમકી, વીડિયોમાં તલવાર લહેરાવતા શખ્સ સામે FIR

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારવાની ધમકી આપવાના મામલે કર્ણાટકના એક શખ્સ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. મોહમ્મદ રસૂલે આ ધમકી સોશયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરેલ વીડિયો દ્વારા આપી છે. આ વીડિયોમાં આ શખ્સ તલવાર લહેરાવીને કહી રહ્યો હતો કે જો કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં આવશે, તો તે પીએમ મોદીને મોતને ઘાટ ઉતારી દેશે. […]

ગુજરાતમાં લોકસભા ચૂંટણી સાથે વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી યોજાય તેવી શકયતાઓ

અમદાવાદઃ દેશમાં આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને રાજકીય પક્ષોઐ તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપાએ ગુજરાતના 15 સહિત સમગ્ર દેશમાંથી 195 જેટલા ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી લોકસભાની ચૂંટણીને લઈને તારીખોની જાહેરાત કરવામાં આવી નથી. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભાની ખાલી બેઠકો ઉપર પેટાચૂંટણીનું આયોજન કરવામાં આવે […]

એનઆઈએમસીજેમાં “મેરા પહેલા વોટ દેશ કે લિયે” યુવા મતદાર જાગૃતિ અભિયાન યોજાશે

અમદાવાદ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન પ્રેરિત નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે) ખાતે આગામી બુધવારે, છ માર્ચના રોજ “મેરા પહેલા વોટ દેશ કે લિયે” યુવા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. ઉદ્યોગ મંત્રીના અંગત સચિવ અને એડિશનલ કલેકટર પ્રદીપસિંહ રાઠોડ વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા અને મતદાન જાગૃતિ વિશે માહિતી આપશે. […]

યુપીની બારાબંકીથી ભાજપના ઉમેદવાર ઉપેન્દ્રસિંહ રાવત ચૂંટણી નહીં લડે, વાયરલ વીડિયો બાદ લીધો નિર્ણય

લખનૌ: ઉત્તરપ્રદેશના બારાબંકીથી સાંસદ ઉપેન્દ્રસિંહ રાવતે ભાજપની ટિકિટ પાછી આપી દીધી છે. સાંસદનો એક કથિત અશ્લિલ વીડિયો વાયરલ થયો હતો, તેના પછી તેમણે પોતાની દાવેદારી પાછી ખેંચી છે. ઉપેન્દ્રસિંહ રાવતે એક્સ પર લખ્યુ છે કે મારો એક એડિટેડ વીડિયો વાયરલ કરાય રહ્યો છે, જે ડીપફેક એઆઈ તકનીક દ્વારા જનરેટેડ છે, તેની એફઆઈઆર મેં નોંધાવી છે. […]

Cash For Vote Case: શું હતો 1993નો JMM લાંચ કાંડ અને શું હતો 1998નો સુપ્રીમ કોર્ટનો ચુકાદો?

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા વોટ ફોર નોટના મામલામાં પોતાનો 26 વર્ષ જૂનો ચુકાદો પલટી નાખ્યો છે. સુપ્રીમ કોર્ટે નરસિમ્હારાવના કેસમાં કહ્યું છે કે જો કોઈ ધારાસભ્ય અથવા સાંસદ નોટ લઈને વોટ અથવા ભાષણ આપે છે, તો તેના પર કાર્યવાહી થશે. સુપ્રીમ કોર્ટની સાત જજોની બંધારણીય ખંડપીઠે લાંચના મામલે સાંસદો અથવા ધારાસભ્યોને ટ્રાયલમાંથી […]

હિંદુ ધર્મમાં પુત્ર નહીં, શિષ્યની પરંપરા હોવાની ભાજપની લાલુ યાદવને શિખામણ, ઈન્ડી ગઠબંધન પર પ્રહાર

નવી દિલ્હી: હિંદુ ધર્મમાં પુત્રની નહીં, શિષ્યની પરંપરા છે. રામના ભક્ત હનુમાનના ઘણાં મંદિરો તમે દેશમાં જોયા હશે, પરંતુ ભગવાન રામના પુત્ર લવકુશના મંદિર નહીં જોયા હોય. આ વાતો ભાજપે સોમવારે પીએમ મોદીના પરિવાર પર ટીપ્પણી કરનારા લાલુ યાદવને આપેલા જવાબમાં કહી છે. સોમવારે ભાજપના પ્રવક્તા ડૉ. સુધાંશુ ત્રિવેદીએ પાર્ટીના મુખ્યમથક પર મીડિયાને સંબોધિત કર્યું. […]

મોદી કા પરિવાર: ભાજપના નેતાઓનો નવો પરિચય, લાલુએ કરી રાહુલ જેવી ભૂલ?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024થી પહેલા ભાજપ મોટો પ્રયોગ કરતું દેખાય રહ્યું છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ સોશયલ મીડિયા પર નામની આગળ મોદી કા પરિવાર જોડી રહ્યા છે તેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહીતના ઘણાં દિગ્ગજોના નામ સામેલ છે. સોમવારે એક રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ  ‘મૈં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code