1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાના કેસમાં વધારો:ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,927 નવા કેસ નોંધાયા
કોરોનાના કેસમાં વધારો:ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,927 નવા કેસ નોંધાયા

કોરોનાના કેસમાં વધારો:ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,927 નવા કેસ નોંધાયા

0
Social Share
  • કોરોનાના કેસોમાં વધારો
  • કોવિડ-19 કેસમાં લગભગ 18 ટકાનો ઉછાળો
  • 24 કલાકમાં નોંધાયા 2,927નવા કોરોનાના કેસ

દિલ્હી:દેશભરમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે.દેશમાં રોજેરોજ 1000 ની ઉપર કેસ નોંધાય રહ્યા છે.આ સાથે  વિદેશમાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે લોકોએ સતર્ક રહેવું જરૂરી બન્યું છે.

જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં કોરોનાના 2,927 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે.કોરોના કેસમાં લગભગ 18 % નો ઉછાળો આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે,સરકાર દ્વારા હજુ પણ લોકોને સતર્ક રહેવાની સુચના આપવામાં આવે છે અને દરરોજ લાખોની સંખ્યામાં વેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યા છે ત્યારે લોકોએ પણ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code