1. Home
  2. ગુજરાતી
  3. છેલ્લા 9 વર્ષમાં  પીએમ મોદીએ કેટલી રજાઓ લીઘી ,જાણો આરટીઆઈમાં થયેલા આ ચોંકવનારા ખુલાસા વિશે
છેલ્લા 9 વર્ષમાં  પીએમ મોદીએ કેટલી રજાઓ લીઘી ,જાણો આરટીઆઈમાં થયેલા આ ચોંકવનારા ખુલાસા વિશે

છેલ્લા 9 વર્ષમાં  પીએમ મોદીએ કેટલી રજાઓ લીઘી ,જાણો આરટીઆઈમાં થયેલા આ ચોંકવનારા ખુલાસા વિશે

0
Social Share

દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક સફળ નેતા તરીકે  માત્ર ભારતમાં જ નહી પરંતુ વિશ્વમાં પણ જાણીતા છે તેમના 9 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે કરેલા કાર્યો તેમની ઉદારતા ,સફળ નેતૃત્વતા દર્શાવે છે ત્યારે તાજેતરમાં આરટીઆઈ દ્રારા પીએમ મોદીએ પોતાના 9 વર્ષના કાર્યકાળ દરમિયાન કેટલી રજાઓ લીધી છે તે બાબત સામે આવી છે.

જો આરટીઆઈમાં એવો ચોંકવનારો ખુલાસો થયો છે કે સો કોંઈ ચોંકી ગયા છે. કારણ કે પીએમ મોદીે પોતાના 9 વર્ષના કાર્યકાળમાં એક દિવસની રજા લીધી નથી. એક RTI દ્વારા આ વાત સામે આવી છે.
આ સહીત RTIના જવાબમાં વડાપ્રધાન કાર્યાલય એ કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 9 વર્ષમાં દેશ અને વિદેશમાં 3 હજારથી વધુ કાર્યક્રમોમાં ભાગ લીધો છે. પુણેના નાગરિક અધિકાર કાર્યકર્તા પ્રફુલ્લ શારદાએ આરટીઆઈ દ્વારા આ માહિતી પ્રાપ્ત કરી હતી.આ વાત સાંભળીને સૌ કોઈને નવાઈ લાગી છે.
tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code