પીએમ મોદીએ છત્તીસગઢમાં નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું

રાયપુર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના નવા રાયપુરમાં નવી વિધાનસભા ઇમારતનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સહાય અને વિધાનસભા અધ્યક્ષ ડૉ. રમણ સિંહ સહિત અનેક અગ્રણી વ્યક્તિઓ હાજર રહ્યા હતા. નયા રાયપુરના સેક્ટર 19 માં બનેલ નવી વિધાનસભા ભવન ભવ્ય છે. આ ભવન ની દરેક ઈંટ માં રાજ્ય નો ઇતિહાસ […]

પીએમ મોદીએ શ્રીકાકુલમ ભાગદોડમાં શ્રદ્ધાળુઓના મોત પર દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ સ્થિત વેંકટેશ્વર સ્વામી મંદિર ખાતે ભાગદોડ દરમિયાન 9 શ્રદ્ધાળુઓના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે પીડિત પરિવારો પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી. પીએમઓ એ જણાવ્યું કે પ્રધાનમંત્રીએ મૃતકોના પરિજનોને બબ્બે લાખ રૂપિયાની સહાય રાશિ આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંદેશમાં કહ્યું, “આંધ્ર પ્રદેશના […]

પ્રધાનમંત્રી મોદીએ બ્રહ્માકુમારીઓને વૈશ્વિક શાંતિ શિલ્પી તરીકે બિરદાવ્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે (1 નવેમ્બર) નવા રાયપુરમાં બ્રહ્માકુમારીઓના ભવ્ય “શાંતિ શિખર એકેડેમી ફોર પીસફુલ વર્લ્ડ” – એક આધ્યાત્મિક સશક્તિકરણ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું, અને આ સંગઠનને ભારતના પ્રાચીન શાણપણ અને વિશ્વની સંવાદિતાની શોધ વચ્ચે જીવંત સેતુ તરીકે પ્રશંસા કરી હતી. એકેડેમીમાં હજારો સફેદ વસ્ત્રો પહેરેલી બહેનો અને વૈશ્વિક પ્રતિનિધિઓને સંબોધતા, પ્રધાનમંત્રીએ ચળવળ સાથેના […]

અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું- “પીએમ મોદીએ કલમ 370 રદ કરીને સરદાર પટેલનું અધૂરું કામ પૂર્ણ કર્યું”

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 રદ કરીને સરદાર વલ્લભભાઈ પટેલના એકીકૃત ભારતનું સ્વપ્ન સાકાર કર્યું છે. દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની 150 મી જન્મજયંતિ પર અહીં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ‘રન ફોર યુનિટી’ને લીલી ઝંડી આપતા શાહે કહ્યું કે આઝાદી પછી, અંગ્રેજોએ […]

ભારત દક્ષિણ ચીન સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવાનું સમર્થન કરે છેઃ રાજનાથસિંહ

નવી દિલ્હીઃ ભારતે આસિયાન દેશોના સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં આતંકવાદ વિરોધી મુદ્દો ઉઠાવ્યો હતો. મલેશિયામાં બોલતા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ભારત આપત્તિ રાહત, આતંકવાદ વિરોધી પ્રવૃત્તિઓ અને દરિયાઈ સુરક્ષામાં ફાળો આપે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત દક્ષિણ ચીન સમુદ્રમાં મુક્ત નેવિગેશન અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવાનું સમર્થન કરે છે. 31 […]

અમદાવાદના નવરંગપુરામાં સિક્યુરીટી ગાર્ડે નજીવી બાબતે સહકર્મી પર કર્યું ફાયરિંગ

નવરંગપુરામાં યુનિયન બેન્ક કરન્સી ચેસ્ટના બેઝમેન્ટમાં બન્યો બનાવ, સિક્યુરિટી ગાર્ડે પોતાની લાઇસન્સવાળી ડબલ-બેરલ ગન વડે ગોળીબાર કર્યો, સાથી ગાર્ડને પગમાં ગોળી વાગતા હોસ્પિટલ ખસેડાયો, અમદાવાદઃ શહેરના નવરંગપુરા વિસ્તારમાં  સી.જી રોડ પર આવેલી યુનિયન બેન્ક કરન્સી ચેસ્ટમાં ફરજ બજાવતા એક સિક્યુરિટી ગાર્ડે કથિત રીતે તેના સાથી ગાર્ડ પર લાઇસન્સવાળી ડબલ-બેરલ બંદૂક વડે ફાયરિંગ કરતા સાથી ગાર્ડને […]

અમદાવાદના ચાંદલોડિયા સહિત વિસ્તારોમાંથી 17 બાંગ્લાદેશી મહિલાઓ પકડાઈ

બાંગ્લાદેશી મહિલાઓ 5 હજાર રૂપિયાની લાંચ આપીને ભારત પ્રવેશી હતી, વધુ રોજગારી મળતી હોવાથી મહિલાઓ અમદાવાદ આવી હતી, પોલીસે મકાનમાલિકો સામે પણ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી અમદાવાદઃ ગુજરાતમાં રોજગારી વધુ મળતી હોવાને લીધે બાંગ્લાદેશી ઘૂસણખોરી કરીને અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં આવીને ગેરકાયદે વસવાટ કરતા હોય છે. અમદાવાદના ચંડોળા તળાવ પર બાંગ્લાદેશીઓની ગેરકાયદે વસાહત દૂર કરાયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code