1. Home
  2. Tag "13 killed"

અમરનાથમાં આકાશી આફત, વાદળો ફાટ્યા, શ્રદ્ધાળુઓના 25 ટેંટ તણાયા, 13નાં મોત

નવી દિલ્હીઃ  જમ્મૂ કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે સમી સાંજે વાદળો ફાટવાથી અફરા-તફરી મચી ગઇ હતી.  જે સમયે વાદળ ફાટ્યું તે સમયે ગુફા નજીક 10થી 15 હજાર શ્રદ્ધાળુઓ ઉપસ્થિત હતા. સ્થાનિક ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ આ ઘટનામાં 3 મહિલા સહિત 13 શ્રદ્ધાળુના મોત નિપજ્યા છે. શ્રદ્ધાળુઓના 25 ટેન્ટ તણાયા હતા અને 45 શ્રદ્ધાળુ ફસાયા હતા. વાદળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code