ગુજરાતમાં કોરોનાના વધુ 12,955 કેસ નોંધાયાઃ 133નાં મોત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 12,955 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 133 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 12,995 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 4,77,391 દર્દીઓ કોરોનાને મહાત્ આપી ચુક્યા છે. આજે 131 લોકોના કોરોનાથી મોત […]