1. Home
  2. Tag "1831 principals"

બિન સરકારી અનુદાનિત શાળાઓમાં 1831 આચાર્યોની ખાલી જગ્યા માટે ઓનલાઈનથી ભરાઈ

ગાંધીનગરઃ ગુજરાતમાં બીન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આચાર્યોની ખાલી જગ્યાઓ ભરવા માટે ઘણા સમયથી શાળા સંચાલકો દ્વારા માગણી કરવામાં આવતી હતી. આખરે સરકારે 1831 આચાર્યોની ખાલી જગ્યાઓ ઓનલાઈનથી ભરવાનો નિર્ણય લીધા બાદ ભરતીનો પ્રારંભ કર્યો છે. જેમાં ગાધીનગર જિલ્લાની શાળાઓ માટે 5 આચાર્યોની પસંદગી બાદ તેમણે શિક્ષણ મંત્રી ડો. કૂબેર ડિંડોરના હસ્તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code