ગાંધીનગરના નવા મેયર સહિતના પદાધિકારીઓની 21મી ઓક્ટોબરે વરણી કરાશે
ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશનની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે વિજય મેળવ્યા બાદ હવે મેયર સહિત પદાધિકારીઓની નિયુક્તિ આગામી તા. 21મી ઓક્ટેબરને ગુરૂવારે કરાશે.ગાંધીનગર મ્યુનિ.કોર્પો.ની 44 બેઠકોમાંથી 5 એસસી સમાજ માટે અનામત હતી. જેમાં વોર્ડ-4માંથી ભરતભાઇ શંકરભાઇ દિક્ષિત, વોર્ડ નં-8માંથી હિતેશકુમાર પુનમભાઈ મકવાણા, વોર્ડ-1માંથી મીનાબેન સોમાભાઇ મકવાણા, વોર્ડ નં-5માંથી કૈલાસબેન ગુણવંતભાઇ સુતરીયા તથા વોર્ડ નં-11માંથી સેજલબેન કનુભાઈ પરમાર ચૂંટાયા […]