પ્રધાનમંત્રીના ૭-મુદ્દાના રાષ્ટ્રીય આહ્વાનને જીસીસીઆઈ દ્વારા સંપૂર્ણ સમર્થન
અમદાવાદ, 13 મે, 2026 – પ્રધાનમંત્રીના ૭-મુદ્દાના રાષ્ટ્રીય આહ્વાનને જીસીસીઆઈ દ્વારા સંપૂર્ણ સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. ચેમ્બર દ્વારા જારી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર દેશની સ્થિરતા અને પ્રગતિ માટે વડાપ્રધાન દ્વારા જે અપીલ કરવામાં આવી છે તેને ગુજરાતના ઉદ્યોગજગતનો પૂર્ણ ટેકો છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) એ ભારતની આર્થિક સ્થિરતા, આત્મનિર્ભરતા […]


