1. Home
  2. Tag "7th Pay Commission"

ગુજરાતમાં ગ્રાટેડ શાળાના શિક્ષકો, કર્મચારીઓને સાતમા પગાર પંચના બાકી હપતા હજુ ચુકવાયા નથી

અમદાવાદઃ રાજ્યના ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પોતાના વિવિધ પ્રશ્નો અંગે સરકારને રજુઆતો કરી રહ્યા છે. ગ્રાન્ટેડ શાળાના સંચાલકો પણ સરકારની નીતિરીતિથી પરેશાન છે. ઘણા સંચાલકોએ તો શાળાઓ બંધ કરવા પણ સરકારમાં અરજી કરી દીધી છે. જ્યારે ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓને હજુ સાતમા પગાર પંચના બાકી હપતા ચુકવાયા નથી. આથી શિક્ષક સંઘ મહામંડળે સરકારમાં રજુઆત […]

રાજ્યમાં નિવૃત્ત અધ્યાપકોને 7મા પગાર પંચનો લાભ મળશે, શાળાઓમાં આચાર્યની ભરતીઓ કરાશે

ગાંધીનગરઃ રાજ્યમાં અધ્યાપકોના વણઉકલ્યા પ્રશ્નો માટે તાજેતરમાં જ અધ્યાપક મંડળના અગ્રણીઓને ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપવામાં આવી હતી. ત્યારબાદ આજે સરકારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં નિવૃત થયેલા અધ્યાપકોને સાતમા પગાર પંચનો લાભ અપાશે. અધ્યાપકોને પ્રમોશન માટે CCC અને હિન્દી પરીક્ષામાંથી મુક્તિ મળશે, તેમજ શાળા-કોલેજોમાં […]

રક્ષાબંધનની ભેટઃ તબીબી અધ્યાપકોને 7માં પગારપંચ મુજબ નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના બીજા વેવ દરમિયાન તબીબોની સેવા સરાહનીય રહી હતી. સરકારે પણ સરકારીતબીબોના કામને બીરદાવીને આજે રક્ષાબંધનના પર્વએ તબીબોને ભેટ આપવામાં આવી છે. જે મુજબ સરકારી હોસ્પિટલો તથા જી.એમ.ઈ.આર.એસની  મેડિકલ કોલેજોમાં પ્રોફેસરોને નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર આ તમામને સાતમા પગાર પંચ મુજબ નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ આપશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી […]

1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ માટે આજે ખુશીનો દિવસ, ખાતામાં જમા થઇ શકે છે 2 લાખ રૂપિયા

આજે કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશીનો દિવ 1.2 કરોડ કર્મચારીઓના ખાતામાં આવી શકે છે પૈસા આજે કર્મચારીઓના DA અંગે લેવાશે નિર્ણય નવી દિલ્હી: આજે કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર આવી શકે છે. આ કર્મચારીઓની પ્રતિનિધિત્વ કરતી સંસ્થા નેશનલ કાઉન્સિલ ઑફ જેસીએમની કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં કર્મચારીઓના DA અંગે નિર્ણય કરવામાં આવશે. સરકાર દ્વારા […]

આવનારા વર્ષમાં સાતમાં પગાર પંચની ભલામણના આધારે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં થઈ શકે છે વધારો

કેન્દ્રી અધિકારીઓના વેતનમાં થઈ શકે છે વધારો 7મું પગાર પચંની ભલામણના આધારે વધારો શક્ય દિલ્હીઃ-સમગ્ર દેશભરમાં કોરોના મહામારીને લઈને કેટલાક કામો અટક્યા હતા ત્યારે કોરોનાનો કહેર ઓછો થતા જ અનેક કાર્યમાં વેગ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે કેન્દ્ર સરકારનાં કર્મચારીઓ માટે પણ સારા સમાચાર પ્રાપ્ત થી શકે તેમ છે કેટલાક નિષ્ણાતોનાં કહ્યા પ્રમાણે, આવનારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code