1. Home
  2. Tag "9 temples"

પાકિસ્તાનમાં ઈમરાન સરકારમાં કટ્ટરપંથીઓને છુટો દોરઃ 22 મહિનામાં 9 મંદિરોને નિશાન બનાવાયાં

દિલ્હીઃ પાકિસ્તાનને રિયાસત-એ-મદીના બનાવવાનું વચન આપીને સત્તામાં આવેલા ઈમરાન ખાનના શાસનકાળમાં હિંદુ મંદિરો પર હુમલાના બનાવો વધ્યાં છે. તાજેતરમાં કટ્ટરપંથીઓએ કરાચી શહેરમાં એક હિન્દુ મંદિર પર હુમલો કરીનેને દુર્ગા માતાજીની મૂર્તિને ખંડિત કરી હતી. તેમજ કટ્ટરપંથીઓએ મંદિરમાં પણ તોડફોડ કરી હતી. આમ 22 મહિનાના સમયગાળામાં પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ એક-બે નહીં પરંતુ 9 જેટલા મંદિરોને નિશાન બનાવીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code