1. Home
  2. Tag "a letter to Amarnath pilgrims"

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરનાથ યાત્રાળુઓના નામે પત્ર લખ્યો, પાંચ સંકલ્પ લેવા જણાવ્યું

નવી દિલ્હી, 3 જુલાઈ, 2026 – દેશના નાગરિકો સાથે સતત અને સીધા સંપર્કમાં રહેવા માટે જાણીતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વખત તેમની આ પરંપરા જાળવી રાખી છે. આજથી શરૂ થયેલી અમરનાથ યાત્રા સંદર્ભે તેમણે શ્રદ્ધાળુ યાત્રાળુઓ સાથે સીધો સંપર્ક કરીને સૌને પ્રોત્સાહિત કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરનાથ યાત્રાળુઓના નામે એક પત્ર લખ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code