અંબાજીમાં અકસ્માત,બસ પલટી જતા યાત્રીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત
મહેસાણા: અંબાજી દર્શન માટે યાત્રીઓથી ભરેલી બસને હડાદ રોડ નજીક અકસ્માત નડ્યો, આ ઘટનામાં બસ પલટી મારી ગઈ હતી. જાણકારી અનુસાર બસમાં સવાર 40 મુસાફરો હતા. જેમાંથી 35થી વધુ મુસાફરોને ઇજાઓ પહોંચી છે. અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ ઇજાગ્રસ્તોને તાત્કાલિક અંબાજી ખાતે સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પ્રથમ તબક્કે બસની […]