1. Home
  2. Tag "accident"

અંબાજીમાં અકસ્માત,બસ પલટી જતા યાત્રીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મહેસાણા: અંબાજી દર્શન માટે યાત્રીઓથી ભરેલી બસને હડાદ રોડ નજીક અકસ્માત નડ્યો, આ ઘટનામાં બસ પલટી મારી ગઈ હતી. જાણકારી અનુસાર બસમાં સવાર 40 મુસાફરો હતા. જેમાંથી 35થી વધુ મુસાફરોને ઇજાઓ પહોંચી છે. અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ ઇજાગ્રસ્તોને તાત્કાલિક અંબાજી ખાતે સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પ્રથમ તબક્કે બસની […]

સુરેન્દ્રનગરના દસાડા નજીક કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ ચારના મૃત્યુ

અમદાવાદઃ સુરેન્દ્રનગરના દસાડા નજીક હાઈવે ઉપર મોટરકાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર સાથે કાર અથડાયા બાદ રોડની સાઈડમાં અથડાયા બાદ ખેતરમાં પલટી ખાઈ ગઈ હતી. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના કરુણ મોત થયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગરના દસાડા-જૈનાબાદ હાઈવે પરથી કાર પસાર થઈ રહી હતી. દરમિયાન ટ્રેલર સાથે કાર અથડાયા બાદ રોડની […]

સુરતઃ કિમ ચાર રસ્તા પાસે વિચિત્ર અકસ્માત, એક સાથે 10 વાહનો અથડાયાં

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરતમાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. કિમ ચાર રસ્તા પાસે પૂરઝડપે પસાર થતી લકઝરી બસના ચાલકે અચાનક બ્રેક મારતા એક-બાદ લગભગ 10 વાહનો અથડાયાં હતા. આ વિચિત્ર અકસ્માતને પગલે […]

રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતઃ મૃતકોના પરિવારજનોને કેન્દ્ર અને ગુજરાત સરકારની સહાયની જાહેરાત

અમદાવાદઃ રાજસ્થાનના ભરપુર પાસે જયપુર નેશનલ હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ભારે અકસ્માત સર્જોય હતો જેમા 11 લોકોના મોત થયા છે. બસમાં તમામ યાત્રીકો ગુજરાતના ભાવનગરના હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં ભાવનગરના આ યાત્રિકો બસમાં મથુરા જઈ રહ્યાં હતા. દરમિયાન આ દૂર્ઘટના સર્જાઈ હતી. ગુજરાત સરકારે સમગ્ર ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરીને […]

કલોલના પાનસર ચોકડી નજીક અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈકસવાર બે યુવાનોના મોત

ગાંધીનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં હીટ એન્ડ રનનો વધુ એક બનાવ કલોલના પાનસર ચોકડી નજીક બન્યો હતો. જેમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલક પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારીને બાઈકને ટક્કર મારી નાસી ગયો હતો. આ અકસ્માતના ગંભીર રીતે ઘાયલ પાનસર ગામના બંને બાઈક સવાર યુવાનોના મોત નિપજતા ગામમાં શોકનું મોજું ફરી […]

અમીરગઢના નજીક પુરફાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા દાદા અને પૌત્રનું મોત, એકને ગંભીર ઈજા

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં રોડ અકસ્માતો વધતા જાય છે. નેશનલ હાઈવે પર બેફામ ગતિથી દોડતા વાહનોથી વધુ અકસ્માતો સર્જાય રહ્યા છે. જિલ્લાના અમીરગઢ નજીક રામજિયાણી પાટિયા પાસે દાદા તેના બે પૌત્ર સાથે રોડ સાઈડ પર ઊભા હતા ત્યારે પુરફટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા દાદા અને તેના એક પૌત્રનું મોત નિપજ્યું હતું. જ્યારે એક પૌત્રને ગંભીર […]

બગોદરા પાસે અકસ્માતમાં જીવ ગુમાવનારા સુણદા ગામના છ લોકોની એક સાથે અર્થી ઉઠી,

અમદાવાદઃ  જિલ્લાના બગોદરા-બાવળા હાઈવે પર થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનારા ઝાલા પરિવારના લોકો ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સુણદા ગામના વતની હતા. તમામે તમામ મૃતકોના મૃતદેહોને પોલીસની જરૂરી કાર્યવાહી બાદ પરિવારજનોને સોંપાતાં પરિવારજનો અને ગ્રામજનો મૃતકોના મૃતદેહોને વાહનો મારફત ગામમાં લાવવામા આવતાં ગામમાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી શનિવારે સુણદા ગામમાં કોઇના ઘરે  ચુલો ન સળગ્યો, અને […]

અમદાવાદ નજીક બાવળા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 10 વ્યક્તિઓના મોત, 3 ઘાયલ

અમદાવાદઃ શહેરના છેવાડે બાવળા નજીક માર્ગ અકસ્માતની ગંભીર ઘટના સર્જાઈ હતી. બાવળા-બગોદરા હાઈવે પર ટ્રક અને ટેમ્પો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે 3 વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ હતી. માર્ગ અકસ્માતની આ ઘટનામાં મૃતકોમાં 5 મહિલા અને 3 બાળકોનો પણ સમાવેશ થાય છે. માર્ગ અકસ્માતની ઘટના અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે […]

અમદાવાદના મણિનગરમાં મધરાત બાદ દારૂના નશામાં કારચાલક નબીરાએ સર્જ્યો અકસ્માત

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. જેમાં રાત્રે પુરફાટ ઝડપે નબીરાઓ વાહનો ચલાવતા હોય છે. તાજેતરમાં ઇસ્કોન બ્રિજ પાસે અકસ્માત થતા નવ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હજુ આ બનાવની લોકોમાં ચર્ચા ચાલી રહી છે, ત્યારે જ શહેરના મણિનગર વિસ્તારમાં ફરી એક અકસ્માત સર્જાયો હતો. દારૂ પીને નશામાં ચકચુર બનેલા નબીરાએ પુરફાટ ઝડપે કાર […]

અમદાવાદના ઈસ્કોનબ્રિજ ઉપર સર્જાયેલા અકસ્માતમાં મૃતકો અને ઈજાગ્રસ્તોને આર્થિક સહાય કરાશે

અમદાવાદઃ શહેરના ઈસ્કોનબ્રિજ ઉપર થયેલા માર્ગ અકસ્માતની ઘટનાની પોલીસ આગવીઢબે તપાસ કરી રહી છે. બીજી તરફ મૃતકોના પરિવારજનોએ જવાબદાર સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યાં છે. દરમિયાન રાજ્ય સરકારે સમગ્ર ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયની સરકારે જાહેરાત કરી હતી. દરમિયાન રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવોએ પીડિત પરિવાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code