1. Home
  2. Tag "activist"

AAP’ના 54 હોદ્દેદારો અને BJPના કેટલાક જિલ્લા કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાયા

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મજબુત બનાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. અને ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને તાલુકા, જિલ્લાઓના વગદાર નેતાઓને કોંગ્રેસ પક્ષ સાથે જોડવામાં આવી રહ્યા છે. મંગળવારે આમ આદમી પાર્ટી અને ભાજપના કેટલાક નેતા અને કાર્યકર્તા કોંગ્રેસમાં જાડાયા હતા. જેમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા, આદિવાસી સમાજના નેતા, પ્રદેશના ઉપાધ્યક્ષ, […]

સુરતમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા બાખડી પડ્યા, સામસામો કરાયો પથ્થરમારો

સુરત :  ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં સુરત શહેર આમ તો ભાજપનો ગઢ ગણાય છે. સામે આમ આદમી પાર્ટી પણ ભાજપની સ્ટાઈલમાં ચૂંટણી પ્રચાર કરી રહી છે. બન્ને પક્ષો એકબીજા સામે પ્રહાર કરવાનું છોડતા નથી.ત્યારે ગઈકાલે શહેરમાં  ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી. ભાજપ અને આપના કાર્યકરો સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યું છે. બંને […]

અમદાવાદમાં રોડ પરના ખાડાઓ પુરવા ગયેલા આમ આદમી પાર્ટીના નેતાઓ-કાર્યકર્તાઓની અટકાયત

અમદાવાદઃ રાજ્યના મહાનગરોમાં વરસાદને લીધે રોડ-રસ્તાઓની હાલત બિસ્માર બની છે. રોડ પર ડામર ઉખડીને ખાડાઓ પડેલા જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં પણ રોડ પર ખાડાઓ પડતા વાહનચાલકો પરેશાન બની ગયા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ખાડાઓ પુરીને વિરોધ કરવાનો મહાનગરોમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાજપ સરકારના રાજમાં ખાડા પડ્યા અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સુરતમાં પ્રદેશ […]

અમદાવાદમાં આપ’ના અરવિંદ કેજરિવાલનો હુંકાર, અમે વિપક્ષમાં નહીં બેસીએ, પણ સરકાર બનાવીશું

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ કોંગ્રેસની જેમ આમ આદમી પાર્ટીએ પણ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. એટલે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ રવિવારે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. તેમણે  અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા મેવાડા ગ્રીન […]

કર્ણાટકમાં બજરંગ દળના કાર્યકરની હત્યા કેસમાં 8 આરોપી ઝડપાયાં

બેંગ્લોરઃ કર્ણાટકમાં બજરંગદળના કાર્યકર હર્ષાની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવાની ચરચારી ઘટનામાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી હોવાનું હોવાનું જાણવા મળે છે. આ તમામ આરોપીઓ લઘુમતી કોમના હોવાનું જાણવા મળે છે. હર્ષાની હત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાની શકયતા છે. બીજી તરફ હર્ષાની હત્યા બાદ તેના […]

કેરળમાં RSSના કાર્યકરની હત્યા, મુસ્લિમ સંગઠનના કાર્યકરોએ કર્યો હતો હુમલો

તિરૂવનંતપુરમઃ કેરલના અલાપ્પુજા જિલ્લામાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS)ના કાર્યકરની હત્યા કરવામાં આવતા ખળભળાટ  મચી ગયો છે. મુસ્લિમ સંગઠન પીપલ્સ ફ્રન્ટ ઓફ ઈન્ડિયાની રાજકીય શાખા સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI)ના કાર્યકરોએ કરી હોવાનું ખૂલ્યું છે. પોલીસ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને આઠ આરોપીઓને ઝડપી લીધા છે. આ બનાવને પગલે ભાજપ અને બીજા હિન્દુ સંગઠનો દ્વારા સમગ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code