1. Home
  2. Tag "Admiral Krishna Swaminath"

એડમિરલ કૃષ્ણા સ્વામિનાથને નૌકાદળના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હી, 31 મે 2026: Admiral Krishna Swaminath એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને આજે 27મા નૌકાદળના વડા તરીકે કાર્યભાર સંભાળ્યો. તેઓ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીના સ્થાન લેશે. એડમિરલ સ્વામીનાથને જણાવ્યું હતું કે નૌકાદળ પડકારજનક, જટિલ અને અનિશ્ચિત વાતાવરણનો સામનો કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે નૌકાદળનું આધુનિકીકરણ અને ઉચ્ચતમ સ્તરની લડાઇ ક્ષમતાથી સજ્જ કરવામાં આવી રહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code