1. Home
  2. Tag "ADUCATION"

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય એ વિદ્યાર્થીઓને આત્મહત્યા કરતા અટકાવવા માટે જારી કર્યો ડ્રાફ્ટ, શાળાોને આપ્યા આ દિશાનિર્દેશ

દિલ્હીઃ દેશભરની શાળાઓમાં વિદ્યાર્થીો દ્રારા આત્મહત્યા કરવાના બનાવો સામે આવી રહ્યા એછ આવી સ્થિતિમાં હવે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે પણ ચિંતા વ્યક્ત કરી છે આ માટે હવે શાળાઓને એક ડ્રાફ્ટ મંત્રાલય દ્રારા જારી કરવામાં આવ્યો છે અને તેમાં દિશા નરિદેશ પણ આપવામાં આવ્યા છે.  કે પ્રાપ્ત માહિતી પ્રમાણે વિદ્યાર્થીઓને આત્મહત્યા જેવા પગલા લેતા અટકાવવા માટે, કેન્દ્રીય […]

ઉત્તરાખંડ સરકાર વિદ્યાર્થીઓનો બોજ કરશે હળવો, ‘ભાર વિનાના ભણતર’ પર અપાશે ભાર – મહિનામાં એક દિવસ બેગ ફ્રિ દિવસ રખાશે

ઉત્તરાખંડ સરકારનો નિર્ણય બાળકોને એક દિવસ બેગ ઊંચકવામાંથી અપાશે મૂક્તિ એક દિવસ બેગ ફ્રી દિવસ જાહેર દહેરાદૂનઃ- ભાર વિનાનું ભણતર,,,જો કે આજકાલ બાળકો ભાર સાથે ભણતર કરી રહ્યા છએ,તેઓની સ્કુલ બેગમાં ચોપડાઓ અને નોટનું વજન ખૂબ હોય છે જેથી તેઓના ખંભા પર બેગનો ભાર હોય છે જો કે હવે બાળકોને એક દિવસ ખરેખરમાં ભાર વિનાનું […]

17 ફેબ્રુઆરીથી ભૂલકાઓ માટે પણ શાળાના દરવાજા ખુલશે – શિક્ષણમંત્રીએ કરી જાહેરાત

રાજ્યમાં બાળમંદિરો પણ હવે ખુલશે 17  ફેબ્રુઆરીથી ભૂલકાઓના વર્ગો ખોલવામાં આવશે શિક્ષણમંત્રીએ પ્રેસકોન્ફોરન્સ વખતે જાહેરાત કરી   અમદાવાદઃ- દેશભરમાં કોરોનામાં મોટી રાહત મળી રહી છે, દૈનિક નોંધાતા કેસોની સંખ્યા ઘટી રહી છે ત્યારે હવે અનેક પ્રતિબંધો પણ હળવા થતા જોવા મળી રહ્યા છે ,આ સાથે જ થોડા દિવસ પહેલા શાળાઓ પણ ખોલવામાં આવી ચૂકી છે […]

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહએ માસ પ્રમોશનથી પાસ થવાની અફવા પર ધ્યાન ન આપવા જણાવ્યું- કહ્યું,પરિક્ષા લેવાશે

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંનો ખુલાસો માસ પ્રમોશનથી પાસ થવાની અફવા પર ધ્યાન આપવા કહ્યું ચાલેલા અભ્યાસ ક્રમ પ્રમાણે પરિક્ષા લેવાશે અમદાવાદઃ- સમગ્ર વિશ્વમાં જ્યા કોરોનાએ કહેર ફેલાવ્યો છે ત્યા બીજી તરફ ગુજરાતમાં કોરોનાની બીજી તરંગ જોવા મળી રહી છે,જેને લઈને શળા, કોલેજો અને અનેક શૈક્ષિક સંસ્થાઓમાં ઓનલાઈન અભ્યાસ ક્રમ ભણાવવામાં આવી રહ્યો છે. જેથી કરીને વિદ્યાર્થીનું […]

નવી શિક્ષણ નીતિમાં કરવામાં આવી આ મોટી જોગવાઈ- શિક્ષક બનવા માટે ‘TET’ પાસ કરવી જરુરી

શિક્ષક બનવા માટે ટેટ પાસ કરવી જ પડશે ટેટ પાસ કર્યા વિના શિક્ષક નહી બનાવી શકાય નવી શિક્ષણ નીતિ અંતર્ગત ડીએલએડીનો અભ્યાસક્રમ પણ બદલાશે. ધોરણ 3 થી સંસ્કૃત ભણાવાશે નવી શિક્ષણ નીતિ લાગુ થતા જ શિક્ષક બનવા માટે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે ટેટની પરિક્ષા પાસ કરવી અનિવાર્ય બન્યુ છે, કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ […]

કઈ રીતે અસરકારક સાબિત થશે નવી શિક્ષણ નીતિ – વડાપ્રધાન મોદી આવતી કાલે આ બાબતે કરશે સંબોધન

– નવી શિક્ષણ નીતિ મામલે પીએમ મોદીનું આવતી કાલે સંબોધન – કઈ રીતે નવી શિક્ષણ નીતિ અસરકારક છે તે જાણવશે પીએમ મોદી – નવી શિક્ષણ નીતિના ફાયદાઓ વિશે કાલે થશે વાત દેશભરમાં નવી શિક્ષણ નીતિની સુચનાઓ આપવામાં આવી છે, 34 વર્ષના લાંબા સમયગાળા પછી નવી શિક્ષણ નીતિ પર આવતી કાલે શુક્રવારના રોજ શિક્ષણ નિતી સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code