1. Home
  2. Tag "agariyas"

સાંતલપુરના અગરિયાઓને મીઠું પકવવા માટે રણમાં પ્રવેશ ન અપાતા ધ્રાંગધ્રા ફોરેસ્ટ કચેરીએ ધરણાં

સુરેન્દ્રનગરઃ કચ્છના નાનરણ તરીકે ઓળખાતા ખારાઘોડા, પાટડી સહિતના રણ વિસ્તારમાં હાલ મીઠું પકવવાની સીઝન ચાલી રહી છે. રણ વિસ્તાર ઘૂડસર અભ્યાર્ણ્ય તરીકે જાહેર કરાયેલો છે. એટલે વન વિભાગની મંજુરી લેવી ફરજિયાત છે. ત્યારે પાટણ જિલ્લાના સાતલપુર વિસ્તારમાં પરંપરાગત પેઢી દર પેઢી મીઠુ પકવતા અગરિયાઓને રણમાં નહીં પ્રવેશ કરવા ન દેવાતા  અગરિયાઓએ ધ્રાંગધ્રા ફોરેસ્ટ ઓફિસ ખાતે […]

કચ્છના નાના રણમાં અંગારા ઓકતી અસહ્ય કાળઝાળ ગરમીમાં મીઠું પકવતા અગરિયાઓ

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં લોકો કાળઝાળ ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે સૌથી વધુ દયનીય હાલત ખારાઘોડા અને પાટડી સહિતના કચ્છના નાના રણ તરીકે ઓળખાતા અફાટ રણ વિસ્તારમાં કાળી મજુરી કરતા અગરિયાઓની છે. હીટવેવના પગલે કચ્છના નાના રણમાં ગરમીનો પારો 45 ડીગ્રીને પાર પહોંચતા મીઠું પકવતા અગરિયા પરિવારોની હાલત દયનીય બની છે. આખા રણમાં ક્યાંય કોઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code