1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં સૈજપુર-બોઘામાં બે માળના મકાનમાં આગ લાગતા બે લોકો કૂદી પડતા ઘવાયા

ત્રણ લોકો સલામત રીતે બાલ્કનીમાંથી નીચે ઉતરી ગયા, રેસીડેન્સિયલ બંગલોમાં આઇસ્ક્રીમનું ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર તરીકે ઉપયોગ થતો હતો, બેટરીઓના ચાર્જિંગમાં ઓવરલોડિંગના કારણે આગ લાગી, અમદાવાદઃ  શહેરના સૈજપુર-બોઘા વિસ્તારમાં આવેલી બિસ્કીટ ગલીમાં બે માળના મકાનના ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને બચાવની કામગીરી […]

અમદાવાદના વિવિધ વિસ્તારમાં AMC દ્વારા 50 નવા બોટલ ક્રશર મશીન મુકાશે

ગાંધીનગરઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં પ્લાસ્ટિક કચરાના નિકાલ અને રિસાયક્લિંગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, હાલમાં શહેરના કાંકરિયા જેવા વધુ અવરજવર ધરાવતા વિસ્તારોમાં 7 બોટલ ક્રશર મશીન મુકવામાં આવ્યા છે. આગામી દિવસોમાં શહેરના વિવિધ 50 સ્થળોએ આવા વધુ બોટલ ક્રશર […]

અમદાવાદમાં જગતપુરના સિંદૂરવનમાં મુખ્યમંત્રીએ સિંદૂરના વૃક્ષનું વૃક્ષારોપણ કર્યુ

મુખ્યમંત્રીએ સિંદૂર વૃક્ષનું રોપણ કર્યું, મિયાવાકી પદ્ધતિથી 12,000 વૃક્ષવાળો ઓક્સિજન પાર્ક બનાવાશે, સિંદૂર વનમાં 551 જેટલા સિંદૂર વૃક્ષોનું વૃક્ષારોપણ કરાશે અમદાવાદઃ  આજે પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ગુજરાતભરમાં વિવિધ સંસ્થાઓ અને એનજીઓ દ્વારા ઊજવણી કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પર્યાવરણદિનની ઊજવણી કરાતા એમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી બન્યા હતા. શહેરના જગતપુર વિસ્તારમાં […]

અમદાવાદમાં પેસેન્જર ટ્રેનોમાં તોડબાજી કરતો નકલી ટીટીઈ પકડાયો

યુપીનો શખસ ફેક ટીટીના સ્વાંગમાં ટ્રેનોમાં મજુર વર્ગના પ્રવાસીઓને ટાર્ગેટ કરતા હતો, આરપીએફએ શંકા જતા આઈકાર્ડ માગતા નકલી ટીટીનો ભાંડો ફુટ્યો, આરોપી વેઇટિંગ ટિકિટને કન્ફર્મ કરી બર્થ આપવાનું કહીને પણ ઠગાઈ કરતો હતો. અમદાવાદ: પોલીસ સહિત વિવિધ વિભાગોના નકલી અધિકારીની ઓળક આપીને તોડબાજીના બનાવો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં રેલવે પોલીસે નકલી ટીટીઈ (ટ્રેન ટિકિટ એક્ઝામિનર) […]

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા 11મી જુને યોજાશે

બેન્ડવાજા સાથે શોભાયાત્રા સ્વરૂપે નદીમાંથી જળ લાવી ભગવાનનો જળાભિષેક કરાશે, જળયાત્રા બાદ ભગવાન જગદીશ, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી સરસપુર મામાના ઘરે જશે, ભગવાનની ત્રણેય રથોને રંગરોગાન કરાયા અમદાવાદઃ  શહેરમાં ઐતિહાસિક ગણાતી અને પરંપરાગત નીકળતી ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ભગવાન જગન્નાથજી, બલરામજી અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથના કલરની કામગીરી […]

અમદાવાદમાં કોરોનાના એક જ દિવસમાં 60 કેસ નોંધાયા,કૂલ 330 કેસમાં 241 એક્ટિવ કેસ

ડબલ સીઝનને લીધે શરદી, ઉઘરસ અને તાવના દર્દીઓ પણ વધ્યા રાજકોટમાં કોરોનાના વધુ 8 કેસ નોંધાયા લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ અમદાવાદઃ ગુજરાતમાં ધીમી ગતિએ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કોરોનાના 60 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં કોરોનાના વધુ 8 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરતમાં પણ 3 કેસ […]

અમદાવાદમાં ચોમાસા દરમિયાન મચ્છરોનો ત્રાસ દૂર કરવા AMC 20 કરોડનો ખર્ચ કરશે

મચ્છરોના નાશ માટે ફોગિંગ અને ઇન્ડોર સ્પ્રે કરવા એજન્સીઓને કામગીરી સોંપાઈ, AMCની હેલ્થ કમિટીએ આપ્યો કોન્ટ્રાક્ટ, ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તેની તકેદારી રખાશે  અમદાવાદઃ શહેરમાં ચોમાસા દરમિયાન મચ્છરોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. તેના લીધે મચ્છરજન્ય રોગચાળો પણ વકરતો હોય છેય ત્યારે મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ચોમાસા દરમિયાન મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે આગોતરૂ આયોજન કર્યું […]

અમદાવાદમાં મોદી સ્ટેડિયમમાં આજે IPLની ફાયનલ દરમિયાન વરસાદની શક્યતા

ગુજરાતમાં 8મી જુન સુધી છૂટા-છવાયા વરસાગની આગાહી મોદી સ્ટેડિયમમાં વરસાદ વિધ્નરૂપી ન બને તે માટે આયોજકોએ કરી પૂર્વ તૈયારીઓ, સ્ટેડિયમમાં ફાયનલ મેચની ક્લોઝિંગ સેરેમની ‘ઓપરેશન સિંદૂર‘ની થીમ પર યોજશે અમદાવાદઃ અમદાવાદના મોદી સ્ટેડિયમમાં IPLની પંજાબ અને બેંગલુરુ વચ્ચે ​​​​​​ફાઇનલ મેચ રમાવાની છે. ત્યારે દેશના અન્ય શહેરોમાંથી ક્રિકેટ રસિયાઓ ફાયનલ મેચ જોવા માટે અમદાવાદ આવી પહોચ્યા […]

અમદાવાદના મોટેરા વિસ્તારમાં દુકાન બહાર પડેલા ગેસના સિલિન્ડરમાં લાગી આગ

સ્થાનિક લોકોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો પણ આગ કાબુમાં ન આવી, ફાયર બ્રિગેડે દોડી જઈને આગને કાબુમાં લીધી, સ્ટેડિયમની નજીક આગને લીધે અફડા-તફડી મચી અમદાવાદઃ શહેરમાં મોટેરા વિસ્તારમાં આવેલા મોદી સ્ટેડિયમ નજીક એક દુકાનની બહાર રખાયેલા ગેસના સિલિન્ડરમાં આગ લાગતા આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને આગને બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ આગ કાબુમાં […]

અમદાવાદ શહેરમાં કોરોનાના 197 એક્ટિવ કેસ, બે મહિલાના મોત

દાણીલીમડાની મહિલાનું 4 દિવસ પહેલાં મોત થયાનો ઘટસ્ફોટ 18 વર્ષીય ગર્ભવતી યુવતીનું પણ કોરોનાથી મોત રાજકોટમાં કોરાનાના  7 કેસ નોંધાયા અમદાવાદઃ  ગુજરાતમાં ભૂતકાળમાં કોરોનાએ અનેક માનવ જીન્દગીનો ભોગ લીધો હતો. ત્યારે લોકો હજુપણ કોરોનાને ભૂલ્યા નથી. ત્યારે ગુજરાતમાં ફરીવાર કોરોનાના કેસો નોંધાતા લોકો ચિંતિત બન્યા છે. અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસ 197 નોંધાયા છે. જેમાં કોરોનાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code