1. Home
  2. Tag "air force"

એર માર્શલ આશુતોષ દીક્ષિતે વાયુ સેનાના ઉપપ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હીઃ એર માર્શલ આશુતોષ દીક્ષિતે આજે વાયુસેનાના ઉપપ્રમુખ તરીકેનો તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. નેશનલ ડિફેન્સ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી, તેમને 06 ડિસેમ્બર 1986ના રોજ ફાઈટર સ્ટ્રીમમાં કમિશન આપવામાં આવ્યું હતું. તેઓ સ્ટાફ કોર્સ, બાંગ્લાદેશ અને નેશનલ ડિફેન્સ કોલેજ, નવી દિલ્હીના સ્નાતક છે. એર માર્શલ એક ક્વોલિફાઈડ ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર તેમજ એક્સપેરિમેન્ટલ ટેસ્ટ પાઈલટ છે, જેમાં ફાઈટર, […]

ભારત સંરક્ષણ ક્ષેત્રે વધુ શક્તિશાળી બનશે, વાયુસેનામાં S-400 મિસાઈલ સામેલ થશે

નવી દિલ્હીઃ આકાશમાં પોતાની તાકાતને વધુ મજબૂત કરવા માટે ભારતીય વાયુસેના ખૂબ જ ટૂંક સમયમાં રશિયન મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું પ્રથમ ફાયરિંગ ટ્રાયલ શરૂ કરવા જઈ રહી છે. ટૂંકી અને મધ્યમ શ્રેણીની બંને મિસાઈલોનો ઉપયોગ કરીને ઝડપથી આગળ વધતા હવાઈ લક્ષ્યો સામે પરીક્ષણ કરવામાં આવશે. રશિયાએ અત્યાર સુધી ભારતને ત્રણ S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ સપ્લાઈ કરી […]

ટ્રાન્સપોર્ટ ફ્લીટને આધુનિક બનાવશે વાયુસેના,AN-32 એરક્રાફ્ટની જગ્યા લેશે C-295 વિમાન

દિલ્હી:ભારતીય વાયુસેનાના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ AN-32 ની જગ્યા હવે C-295 વિમાન લેશે.આ વિમાન ભારતમાં જ બનાવવામાં આવી રહ્યા છે.વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું કે,ભારતીય વાયુસેના તેના પરિવહન કાફલાને આધુનિક બનાવવાની તૈયારી કરી રહી છે, જે અંતર્ગત આ મહત્વપૂર્ણ ફેરફાર પર વિચાર કરવામાં આવી રહ્યો છે. અધિકારીના જણાવ્યા અનુસાર, C-295 મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ભારતમાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ […]

ચંદીગઢઃ એરફોર્સના પ્રથમ હેરિટેજ સેન્ટરમાં વિન્ટેજ પ્રોટોટાઈપ એરક્રાફ્ટ કાનપુર-1 ભેટમાં અપાયું

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાના ગૌરવશાળી ઈતિહાસને દર્શાવવા માટે ચંદીગઢમાં એરફોર્સનું પ્રથમ હેરિટેજ સેન્ટર સ્થાપવામાં આવશે. આમાં, તેની લડાયક ક્ષમતાઓ ઉપરાંત, વાયુસેના માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત માટે ભજવવામાં આવેલી મહત્વપૂર્ણ ભૂમિકા પ્રદર્શિત કરશે. હેરિટેજ સેન્ટરમાં વિવિધ પ્રકારના જૂના એરક્રાફ્ટ પણ રાખવામાં આવશે. પંજાબ એન્જિનિયરિંગ કોલેજ (PEC) એ આ હેરિટેજ સેન્ટર શરૂ કરવા માટે એરફોર્સને વિન્ટેજ […]

રાજસ્થાનના થારના રણમાં થયો ‘શત્રુનાશ’ નો અભ્યાસ : ભારતીય આર્મી અને એર ફોર્સના સૈનિકો થયા સામેલ

રાજસ્થાન: પશ્ચિમી રાજસ્થાનના થાર રણમાં 21 નવેમ્બરે ભારતીય આર્મીના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેંજમાં ‘શત્રુનાશ’નો અભ્યાસ કરવામાં આવ્યો. આ અભ્યાસથી સેનાની દક્ષિણ પશ્ચિમ કમાને દુર્ગમ સંયુક્ત ફાયર પાવરનો પરિચય આપ્યો. આ અભ્યાસમાં સેનાની તોપ, ટેંક અને હેલિકોપ્ટર  સિવાય વાયુ સેનાએ પણ ભાગ લીધો હતો. આ પ્રકારનો યુદ્ધ અભ્યાસ બંને સેનાઓ વચ્ચે ઉપયોગમાં લેવાતાં  બધાં જ હથિયાર […]

એરફોર્સમાં અગ્નિવીરોની ભરતી,આજથી શરૂ થશે રજીસ્ટ્રેશન,આ રીતે ભરો ફોર્મ

દિલ્હી:ભારતીય વાયુસેનાએ અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. અગ્નિપથ યોજના હેઠળ, જાન્યુઆરી 2023 બેચ માટે અગ્નિવીરોની ભરતી થવા જઈ રહી છે. એરફોર્સમાં ભરતી માટે 17.5 વર્ષથી 23 વર્ષની વયના ઉમેદવારો અરજી કરી શકે છે.ભારતીય વાયુસેનામાં ભરતી માટેની અરજી પ્રક્રિયા 7 નવેમ્બર, 2022થી શરૂ થશે, જ્યારે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 23 નવેમ્બર […]

વાયુસેનાની તાકાતમાં થશે વધારો,સામેલ થશે સ્વદેશી લડાકુ વિમાન

દિલ્હી:વાયુસેના સોમવારે ઔપચારિક રીતે સ્વદેશી રીતે વિકસિત લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH)ને તેના કાફલામાં સામેલ કરશે.તેનાથી વાયુસેનાની તાકાતમાં વધુ વધારો થશે.આ બહુપયોગી હેલિકોપ્ટર બહુવિધ મિસાઈલ ફાયર કરવામાં અને અન્ય હથિયારોનો ઉપયોગ કરવામાં સક્ષમ છે. LCH ને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા વિકસાવવામાં આવ્યું છે, જે એક જાહેર ક્ષેત્રની સંસ્થા છે.તે મુખ્યત્વે ઊંચાઈવાળા વિસ્તારોમાં તૈનાત કરવા માટે […]

દેશની વાયુસેનામાં પ્રથમ વખત મહિલા સંભાળશે ચિનૂક હેલિકોપ્ટરની કમાન

પ્રથમ વખત મહિલા ચલાવશે ચિનૂક હેલિકોપ્ટર વાયુસેનામાં પ્રથમ વખત મહિલા આ કમાન સંભાળશે દિલ્હીઃ- હવે મહિલાઓ પણ પુરુષસમોવડી બની છે,દેશની ત્રણેય સેનાઓમાંપમ મહિલાઓને સ્થાન આપવામાં આવે છે ત્યારે જમીનથી લઈને આશામાન સુધીના સફળરમાં મહિલાઓનો પણ ફાળો રહ્યો છે,નૌસેના હોય કે પછી આર્મી હોય મહિલાઓનો દબદબો જોવા મળે છે ત્યારે ભારતીય વાયુસેનાનું જાણીતુ હેલિકોપ્ટર ચતિનૂક ની […]

રાજસ્થાનના બાડમેરમાં એરફોર્સ મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ,બે પાઈલટ થયા શહીદ

એરફોર્સ મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ બે પાઈલટ થયા શહીદ કોર્ટ ઓફ ઈન્કવાયરીના આદેશ જયપુર:રાજસ્થાનમાં એક મોટો અકસ્માત થયો છે.ત્યાં બાડમેરમાં મિગ-21 વિમાન ક્રેશ થયું છે.મિગમાં સવાર બંને પાઈલોટ શહીદ થયા છે.અકસ્માત એટલો ભયંકર હતો કે,મિગનો કાટમાળ અડધો કિલોમીટર દૂર વિખરાઈ ગયો હતો.આ અકસ્માત બાડમેરના બાયતુ પોલીસ સ્ટેશન વિસ્તારના ભીમડા ગામમાં થયો હતો. અકસ્માત પહેલા મિગ-21 […]

અગ્નિપથ યોજના:આજથી એરફોર્સમાં ભરતી માટે રજીસ્ટ્રેશન શરૂ થશે

આવી ગયું વાયુ સેનામાં અગ્નિવીર ભરતીનું ફોર્મ આજથી agnipathvayu.cdac.in પર કરો અરજી   ઓનલાઈન પરીક્ષા 24મી જુલાઈ 2022થી થશે શરૂ દિલ્હી:ભારતીય વાયુસેનામાં અગ્નિવીર વાયુ તરીકે જોડાવાની ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે. અગ્નિપથ ભરતી યોજના માટે નોંધણી 24મી જૂને સવારે 10 વાગ્યાથી શરૂ થશે અને 5મી જુલાઈના રોજ સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે.ઓનલાઈન પરીક્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code