1. Home
  2. Tag "Airports"

વિશ્વમાં ટોચના 10 સૌથી વ્યસ્ત એરપોર્ટમાં દિલ્હી એરપોર્ટનો સમાવેશ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. દિલ્હી એરપોર્ટને વર્ષ 2023 માટે વિશ્વના 10 સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) વર્લ્ડ દ્વારા સોમવારે જાહેર કરાયેલી યાદી અનુસાર રાજધાની દિલ્હીમાં સ્થિત ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ દસમા સ્થાને છે. આ યાદીમાં યુએસનું […]

શિયાળાની ફ્લાઈટનું શેડ્યૂલ DGCAએ કર્યું જાહેર,118 એરપોર્ટ પરથી 23,732 ફ્લાઈટ્સ ઉડશે

દિલ્હી: વર્ષ 2023 માટે શિયાળાની ફ્લાઇટનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ આને જાહેર કરતા જણાવ્યું છે કે વર્ષ 2023 માટે સ્થાનિક શિયાળુ કાર્યક્રમ હેઠળ 118 એરપોર્ટને જોડતી કુલ 23,732 સાપ્તાહિક ફ્લાઇટ્સ હશે. આ સમયપત્રક સ્થાનિક હવાઈ મુસાફરીમાં મજબૂત વૃદ્ધિ સૂચવે છે. 29 ઓક્ટોબર, 2023 થી 30 માર્ચ, 2024 સુધી અમલી […]

દેશમાં ગ્રીન એનર્જીનો ઉપયોગ કરતા એરપોર્ટની સંખ્યા વધી 86 ઉપર પહોંચી

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં 86 એરપોર્ટ ગ્રીન એનર્જીનો ઉપયોગ કરી રહ્યા છે જેમાંથી એરપોર્ટના કુલ ઊર્જા વપરાશમાં ગ્રીન એનર્જીનો હિસ્સો 55 એરપોર્ટ માટે 100% છે. તેમ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્ય મંત્રી જનરલ (ડૉ.) વી.કે. સિંહ (નિવૃત્ત)એ આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું. દેશના વિવિધ એરપોર્ટ ઉપર પ્રવાસીઓને સારામાં સારી સુવિધા મળે તેવા પ્રયાસો […]

આગામી 3 થી 4 વર્ષમાં 200 એરપોર્ટ,વોટરડ્રોમ અને હેલીપોર્ટ સુધી પહોંચવાનું લક્ષ્ય: જ્યોતિરાદિત્ય સિંધિયા

દિલ્હી:કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ વી.કે. સિંહે પ્રથમ ઈન્ડિગો એરલાઈન દિલ્હી-ધર્મશાલા-દિલ્હી ફ્લાઈટને લીલી ઝંડી બતાવી હતી. આ પ્રસંગે બોલતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે હિમાચલ પ્રદેશ સાથે ઈન્ડિગો કનેક્ટિવિટીની સુવિધા આપવા બદલ નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો […]

હવે એરપોર્ટ પર ચેકિંગ વખતે બેગમાંથી નહી કાઢવા પડે ઈલેક્ટ્રોનિક સાધનો – BCAS એ કરી ભલામણ

પ્લેનમાં યાત્રા કરતા યાત્રીઓને રાહતટ હવે બેગમાંથઈ ઈલક્ટ્રિક ઉપકરણો કાઢવા નહી પડે દિલ્હીઃ- હવે જો તમે ફ્લાઈટની યાત્રા કરી રહ્યા છો તો હવે એરપોર્ટ પર બેગને લઈને થતી માથાકૂટમાંથી તમને છૂટકારો મળી શકે છે.પ્રાપ્ત જાણકારી પ્રમાણે બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી એ દેશના એરપોર્ટ પર કોમ્પ્યુટર ટોમોગ્રાફી ટેક્નોલોજી પર આધારિત સ્કેનર લગાવવાની ભલામણ કરી છે. […]

દેશમાં આતંરારાષ્ટ્રીય એરપોર્ટની સંખ્યા 30 – આવનારા 5 વર્ષોમાં 200થી વધુ એરપોર્ટ બનાવાની કેન્દ્રની યોજના

સરકાકની યોજના વધુ 220 એરપોર્ટ બનાવાની દેશમાં 30 જેટલા આતંરરાષ્ટ્રીય એરપોર્ટ દિલ્હીઃ- જ્યારથી કેન્દ્રમાં મોદી સરકારની સત્તા આવી છે ત્યારથી ભારત દેશની સતત પ્રગતિ થઈ રહી છે, વિદેશ સાથેના સંબંધો હોય કે પછી ડિજિટલ ક્ષેત્રમાં ભારનું આગળ વધવાની વાત હોય કે પછી અનેક સમિટિની અધ્યક્ષતા કરવાની હોય સતત દેશ વિકસી રહ્યો છે ત્યારે દેશમાં હવે […]

કૃષિ ઉડાન યોજના 2.0 હેઠળ ગુજરાતના 3 સહિત 58 એરપોર્ટ આવરી લેવાયા

દિલ્હી:કૃષિ ઉડાન યોજના 2.0ની જાહેરાત 27 ઓક્ટોબર 2021ના રોજ કરવામાં આવી હતી, જેમાં હાલની જોગવાઈઓને વધારીને મુખ્યત્વે પહાડી વિસ્તારો, ઉત્તર-પૂર્વીય રાજ્યો અને આદિવાસી વિસ્તારોમાંથી નાશ પામેલા ખાદ્ય ઉત્પાદનોના પરિવહન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. હવાઈ પરિવહન દ્વારા કૃષિ પેદાશોની ચળવળને સરળ બનાવવા અને પ્રોત્સાહન આપવા માટે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ભારતીય માલવાહક અને […]

મહાપુરુષોના નામ પર છે દેશના 29 એરપોર્ટ અને ટર્મિનલ,RTIમાં થયો ખુલાસો  

દિલ્હી:દેશભરમાં અત્યાર સુધીમાં 29 એરપોર્ટ અને ટર્મિનલોના નામ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામ પરથી રાખવામાં આવ્યા છે, જેમાં સૌથી નવું ચંડીગઢ સ્થિત શહીદ ભગત સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે.માહિતી અધિકાર (RTI) હેઠળ દાખલ કરાયેલી અરજીમાંથી મળેલી માહિતી અનુસાર, દેશભરમાં કુલ 24 એરપોર્ટ અને પાંચ ટર્મિનલને પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામ આપવામાં આવ્યા છે. PTI પાસે ઉપલબ્ધ આ યાદીમાં ચંડીગઢ એરપોર્ટની […]

દેશમાં હવાઈ મથકોના આધુનિકીકરણ માટે 2024-25 સુધી 90,000 કરોડ રૂપિયા ખર્ચ કરાશે

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. દરમિયાન પ્રવાસીઓને પુરતી સુવિધાઓ મળી રહે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન દેશના હવાઈ મથકોના આધુનિકીકરણ માટે વર્ષ 2024-25 સુધીમાં રૂ. 90 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્ય મંત્રી (જનરલ (ડૉ.) વી. કે. સિંહે લોકસભામાં એક પ્રશ્નના […]

હરિયાળા ભારત માટે એરપોર્ટસ પર પર્યાવરણ બચાવવા ખાસ અભિયાન

અમદાવાદઃ આ વર્ષે પર્યાવરણ દિને ભારતભરના સાત એરપોર્ટ પર પર્યાવરણલક્ષી અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી. મુંબઈ, અમદાવાદ, તિરુવનંતપુરમ, લખનૌ, જયપુર, મેંગલોર અને ગુવાહાટીથી જતા મુસાફરોના સુખદ આશ્ચર્યનો પાર ન રહ્યો. તેમના સામાન પરના ટૅગ સામાન્ય કાગળના ટૅગ જેવા નહોતા પરંતુ વાવેતર કરી શકાય તેવા બીજથી ભરેલા હતા! સમગ્ર ભારતમાં આ સાત એરપોર્ટ પરથી મુસાફરી કરતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code