1. Home
  2. Tag "allopathy"

એલોપેથી પર વાંધાજનક ટિપ્પણી પર બાબા રામદેવની મુશ્કેલી વધી, કોર્ટ ચલાવી શકે કેસ

કોવિડ મહામારી દરમિયાન એલોપેથી પર વાંધાજનક ટિપ્પણીમાં બાબા રામદેવને કોઇ રાહત નહીં દિલ્હી હાઇકોર્ટ આ બાબતે કેસ ચલાવી શકે છે ડોકટર્સના અનેક સંગઠનો દ્વારા કરવામાં આવેલી અરજી પર મંથન કરવું આવશ્યક: દિલ્હી હાઇકોર્ટ નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન અગત્યની ભૂમિકા ભજવનાર એલોપેથી દવા પર વિવાદિત ટિપ્પણી કરીને સંકટમાં મૂકાયેલા બાબા રામદેવને હાલમાં કોઇ રાહત મળે […]

એલોપેથી પર વિવાદિત નિવેદન બાદ બાબા રામદેવના સુર બદલાયા, કહ્યું – ટૂંક સમયમાં વેક્સિન લેશે

એલોપેથી પર વિવાદિત નિવેદન બાદ બાબા રામદેવને સુર બદલાયા બાબા રામદેવે કહ્યું કે હવે તેઓ ટૂંક સમયમાં વેક્સિન લેશે બાબા રામદેવે થોડાક સમય પહેલા વેક્સિનની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા હતા નવી દિલ્હી: એલોપેથી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ યોગગુરુ બાબા રામદેવના સૂર હવે બદલાયા છે. બાબા રામદેવ હવે વેક્સિનનું સમર્થન કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં […]

બાબા રામદેવનો FAIMAને જવાબ, તમારી નોટિસમાં કોઇ દમ નથી, એલોપેથી પરનું નિવેદન પાછું ખેંચી લીધું છે

બાબા રામદેવના એલોપેથી પરના વિવાદિત નિવેદન પર FAIMAએ ફટકારી નોટિસ નોટિસના જવાબમાં બાબા રામદેવે કહ્યું કે – નોટિસમાં કોઇ દમ નથી હું મારું નિવેદન પાછું ખેંચી ચૂક્યો છું નવી દિલ્હી: કેટલાક દિવસ પહેલા એલોપેથી અને ડોક્ટર્સ પર વિવાદિત નિવેદન આપીને બાબા રામદેવ વિવાદમાં ફસાયા હતા. જેની વિરુદ્વ ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન-FAIMAએ તેમને નોટિસ […]

બાબા રામદેવની મુશ્કેલી વધી, IMA હવે બાબા રામદેવ વિરુદ્વ 105 કેસ દાખલ કરશે

યોગગુરુ બાબા રામદેવની મુશ્કેલી વધી હવે IMA વધુ 105 કેસ બાબા રામદેવ વિરુદ્વ દાખલ કરશે IMAની એક બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો નવી દિલ્હી: યોગગુરુ બાબા રામદેવની મુશ્કેલીઓ પૂરું થવાનું નામ જ નથી લઇ રહી. હવે IMAના એકલા બિહાર યુનિટ દ્વારા તેમના વિરુદ્વ 105 કેસ દાખલ કરવામાં આવી શકે છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની બિહાર શાખાએ […]

બાબા રામદેવે ભાવિ પ્લાન રજૂ કર્યો, કહ્યું – એલોપેથી કોલેજનું કરશે નિર્માણ

બાબા રામદેવે ભવિષ્યના પ્લાનને લઇને કર્યો ખુલાસો તેઓ દેશમાં એલોપેથી કોલેજનું કરશે નિર્માણ એલોપેથી કોલેજ દ્વારા એલોપેથિક MBBS ડોક્ટર કરશે તૈયાર નવી દિલ્હી: એલોપેથીને લઇને આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ બાબા રામદેવ વિવાદોમાં ઘેરાયા હતા. હવે બાબા રામદેવે પોતાના ભવિષ્યના પ્લાનને લઇને ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે તેઓ દેશમાં એલોપેથી મેડિકલ કોલેજનું નિર્માણ કરશે. […]

કોવિડ-19 : એલોપેથી સાથે આયુર્વેદિક સારવાર કારગત

અમદાવાદઃ વૈશ્વિક મહામારી કોરોના સંદર્ભે રાજયના નાગરિકોને સુરક્ષિત કરવા માટે રાજયભરમાં આયુષ નિયામકની કચેરી દ્વારા આયુષ સારવાર માટે અસરકારક કામગીરી કરવામા આવી રહી છે જેના ઘણા સારા પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે. દર્દીઓને એલોપેથી સારવારની સાથે સાથે આયુર્વેદિક સારવાર કોવિડ માટે આપવામા આવી છે જે સાચા અર્થમા કારગત નીવડી છે. અમદાવાદની સીવિલ હોસ્પિટલ ખાતે 1200 […]

વિવાદ વધતા અંતે બાબા રામદેવે એલોપેથી અંગેનું વિવાદાસ્પદ નિવેદન પાછું લીધું

એલોપેથીને લઇને આપેલું વિવાદાસ્પદ નિવેદન અંતે બાબા રામદેવે પાછું લીધું બાબા રામદેવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનને પત્ર લખીને નિવેદન પાછું લીધું જીવન રક્ષા પ્રણાલી અને સર્જરીના ક્ષેત્રમાં એલોપેથીએ ઘણો વિકાસ કર્યો છે: બાબા રામદેવ નવી દિલ્હી: એલોપેથીને લઇને યોગ ગુરુ બાબા રામદેવે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જો કે તેમના આ નિવેદન બાદ હોબાળો મચતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code