કોરોના બાદ હવે જૂનની 30 તારિખથી અમરનાથ યાત્રાનો થશે આરંભ- 2જી એપ્રિલથી નોંધણી શરુ
અમરનાથ યાત્રાનો જૂનથી થશે આરંભ 2જી એપ્રિલથી નોંધણી કરાવી શકાશે શ્રીનગરઃ- સમગ્ર દેશભરમાં કોરોના મહામારીને કારણે અનેક ઘાર્મિક સ્થળો બંધ રાખવામાં આવ્યા હતા, જેમાં શ્રદ્ધાળુંઓની અનોખી શ્રદ્ધા માટે જાણીતું ખાસ ઘાર્મિક સ્થળ અમરનાથની યાત્રા પણ બંધ રાખવામાં આવી હતી જો કે હવે કોરોના હળવો થતા જ અમરનાથ યાત્રા શરુ કરવાની કવાયાત હાથ ઘરવામાં આવી રહી […]