પવિત્ર અમરનાથ ગુફા સુધી સામાન્ય વાહનો હવે સરળતાથી પહોંચી શકશે
દિલ્હીઃ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) એ બીજી મોટી સફળતા હાંસલ કરી છે. હવે પવિત્ર અમરનાથ ગુફા સુધી સામાન્ય વાહનોની અવરજવર પણ શરૂ થવાની શક્યતા છે. બીઆરઓએ ગુફાથી 2 કિલોમીટરના અંતર સુધી રસ્તાનું નિર્માણ પૂર્ણ કર્યું છે. આનાથી ટ્રક અને નાના પીકઅપ વાહનોને પવિત્ર ગુફા સુધી પહોંચવામાં સરળતા રહેશે, જેના કારણે માર્ગને પહોળો કરવાનું કામ વધુ […]