1. Home
  2. Tag "amit shah"

ગુજરાતમાં ભાજપના શાસનમાં રથયાત્રા કર્ફ્યુ મુક્ત બનીઃ અમિત શાહ

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ નજીક ગાંધીનગરના રૂપાલ ગયાં હતા. જ્યાં તેમણે વરદાયિની માતાજીના મંદિરમાં દર્શન કર્યાં હતા. આ પ્રસંગ્રે તેમણે કહ્યું કે, હું 7 વર્ષ નો હતો ત્યારે મારી બા મને ટ્રેક્ટરમાં લઈને અંહી દર્શન કરવા લઈ આવ્યા હતા. આ પ્રસંગ્રે તેમણે કોંગ્રેસ ઉપર પણ આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ કહ્યું કે, […]

ગુજરાતમાં 2002ના કોમી તોફાનોનું મુખ્ય કારણ ગોધરા હત્યાકાંડઃ અમિત શાહ

નવી દિલ્હીઃ ગુજરાતમાં 2002માં થયેલા કોમી તોફાનોના કેસમાં નરેન્દ્ર મોદી સામે કરેલી પૂર્વ સાંસદ અહેસાન ઝાફરીના પત્ની જાકીયા ઝાફરીની અરજી ફગાવીને તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન પીએમ નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટે ક્લીનચીટ આપી છે. આ અંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે,  વર્ષો સુધી મોદીને નજીકથી આ પીડાનો સામનો કરતા જોયા છે કારણ કે ન્યાયિક પ્રક્રિયા ચાલી […]

SC ના નિર્ણય બાદ ગૃહમંત્રી શાહે કહ્યું – અંતરઆત્મા હોય તો આરોપ લાગવનારાઓ પીએમ તથા બીજેપી નેતાઓ પાસે માફી માંગવી જોઈએ

પીએમ મોદી પર આરોપ લગાવનારાઓ એ માફીં માંગવી જોઈએ -શાહ પીએમ મોદીએ ન્યાયની લડત 18-19 વર્ષ લડી છે દિલ્હી- ગુજરાતમાં 2002મા થયેલા રમખાણોને લઈને ગઈકાલે સુપ્રિમકોર્ટે જાકીયા જાફરીની અરજી ફગાવી હતી અને પ્રધાનમંત્રી મોદીને મળેલી ક્લિન ચીટ બરકરાર રાખઈ હતી, એસસી તરફથી ક્લીન ચીટ મળતાની સાથે આજરોજ ગૃહમંત્રી શાહ એ આરોપ લગાવનારાઓ પર સીઘુ નિશાન […]

રાષ્ટ્રપતિ ચૂંટણીઃ એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ફોર્મ ભર્યું

પીએમ મોદી સહિતના મહાનુભાવો રહ્યાં ઉપસ્થિત દ્રૌપદી મુર્મુને સમર્થન આપવા કોંગ્રેસ સહિતના વિપક્ષને અપીલ વિપક્ષ દ્વારા યશવંત સિંહાને ઉમેદવાર બનાવાયાં NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ સંસદ ભવનમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. દ્રૌપદી મુર્મુના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત ઘણા મોટા નેતાઓ સંસદભવનમાં […]

નાણાકીય વર્ષ 2022માં UPI પરના વ્યવહારો એક ટ્રિલિયન ડોલરને પારઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે સાયબર સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા (સાયબર ક્રાઈમથી આઝાદી – સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ) પરની રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આજના યુગમાં સાયબર સુરક્ષા વિના ભારતના વિકાસની કલ્પના કરવી શક્ય નથી. જો આપણે સાયબર સુરક્ષા સુનિશ્ચિત નહીં કરીએ […]

આસામમાં ‘અગ્નિવીરો’ને અર્ધ સૈનિક દળોની ભરતીમાં 10 ટકા અનામત સહીત આયુ મર્યાદામાં મળશે છૂટ – ગૃહમંત્રાલય

આસામમાં અગ્નિવીરોને અર્ધ સૈનિક દળોની ભરતીમાં 10 ટકા અનામત આયુ મર્યાદામાં મળશે છૂટ – અમિત શાહનું એલાન દિલ્હી – દેશભરમાં અગ્નિપથ યોજનાને લઈને વિરોધ થી રહ્યો છે તો બહીજી તરફ આ યોજનાને લઈને અનેક નિર્ણયો સામે આવી રહ્યા છએ જે હંઠળ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની અગ્નિપથ યોજનામાંથી બહાર આવેલા ‘અગ્નવીર’ માટે બીજી એક મોટી જાહેરાત […]

જલ જીવન મિશન-હર ઘર જલ યોજના હેઠળ 1.28 કરોડ આદિવાસીઓના ઘરોમાં પાણી પહોંચ્યુઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય આદિજાતિ સંશોધન સંસ્થાનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજનો દિવસ સમગ્ર દેશ અને ખાસ કરીને આદિવાસી સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કલ્પના મુજબ આજે આ રાષ્ટ્રીય આદિજાતિ સંશોધન […]

ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય આદિજાતિ સંશોધન સંસ્થાનનું ઉદ્ઘાટન કરશે

રાષ્ટ્રીય આદિજાતિ સંશોધન સંસ્થાનનું ઉદ્ઘાટન ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે કરશે ઉદ્ઘાટન આદિવાસી કારીગરો,નૃત્ય કલાકારો સ્વદેશી ઉત્પાદનો અને નૃત્યો રજૂ કરશે દિલ્હી:આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ નવી દિલ્હીમાં 7મી જૂન 2022ના રોજ રાષ્ટ્રીય આદિજાતિ સંશોધન સંસ્થાનનું ઉદ્ઘાટન કરશે. NTRI એક અગ્રણી રાષ્ટ્રીય સ્તરની સંસ્થા હશે અને […]

સહકારી સંસ્થાઓ વિના ગુજરાતના અર્થતંત્રના વિકાસની કલ્પના કરી શકાતી નથીઃ અમિત શાહ

નવી દિલ્હી/અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીથી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના ભરૂચ ખાતે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડના ‘સહકારી શિક્ષણ ભવન’નો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે,  સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડના તાલીમ ભવનનું નિર્માણ માત્ર લોકોને શિક્ષિત જ નહીં કરે પરંતુ સહકારી ક્ષેત્રના મૂળભૂત તત્વો, જ્ઞાન અને મહત્વને […]

કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગની ઘટનાઓ વધતા કેન્દ્ર સરકાર એકશનમાં, અમિત શાહે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના બનાવોમાં વધારો થતા કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી છે. દરમિયાન આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગની ઘટનાઓને લઈને મહત્વના નિર્દેશ કર્યા હોવાનું જાણવા મળે છે. દિલ્હીમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, NSA […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code