1. Home
  2. Tag "amit shah"

જમ્મૂ કાશ્મીરના લોકો સાથે અન્યાયનો સમય પૂર્ણ થયો: ગૃહમંત્રી અમિત શાહ

જમ્મૂ કાશ્મીરની મુલાકાતે ગૃહમંત્રી અમિત શાહ ગૃહમંત્રી અમિત શાહે રેલીને સંબોધી વિકાસના યુગને કોઇ ખલેલ નહીં પહોંચાડી શકે: અમિત શાહ નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહ જમ્મૂ કાશ્મીરની મુલાકાતે છે. આ દરમિયાન રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે, તેઓ આજે જમ્મૂ એમ કહેવા આવ્યા છે કે જમ્મૂના લોકોને અન્યાયનો સમય હવે સમાપ્ત થયો છે. હવે તમારી […]

અમિત શાહ જમ્મુ-કાશ્મીર પહોંચ્યાઃ શહીદ ઈન્સ્પેક્ટરના પરિવારની લીધી મુલાકાત

દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના ત્રણ દિવસના પ્રવાસે શ્રીનગર પહોંચ્યાં હતા. જ્યાંથી તેઓ નવગાંવ પહોંચ્યા હતા જ્યાં તેઓ શહીદ ઈન્સ્પેક્ટર પરવેઝ અહમદના ઘરે પરિવારને મળ્યાં હતી. આ દરમિયાન તેમણે શહીદ પરવેઝ અહેમદના પત્ની ફાતિમાને જમ્મુ-કાશ્મીર પ્રશાસનમાં સરકારી નાકરી આપી હતી. શાહ દ્વારા નિમણુંક પત્ર પણ તેમને આપવામાં આવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીરમાં લોકોને […]

ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહે અનેક પડકારોનો સામનો કરી દેશમાં ભાજપનો વિસ્તાર વધાર્યો

અમદાવાદઃ દેશના ગૃહમંત્રી અમિત શાહની રાજકીય સફર ભારે ઉતાર-ચડાવવાળી રહી છે. તેમ છતા તેઓ હિંમત હાર્યા વિના તમામ પડકારોનો સામનો કરીને ભારતીય રાજકીરણમાં પોતાની આગવી ઓળખ ઉભી કરવામાં સફળ રહ્યાં છે. તેમના રાજકીય સફરની વાત કરીએ તો તેમણે વિદ્યાર્થી નેતા તરીકે જાહેર જીવનમાં ઝંપલાવ્યું હતું. કેન્દ્ર સરકારમાં સામેલ થયા તે પહેલા તેમણે ભાજપની કમાન સંભાળી […]

આજે રાજનીતિના ‘ચાણક્ય’ અમિત શાહનો જન્મદિવસ, પીએમ મોદીએ શુભેચ્છાઓ પાઠવી

આજે રાજનીતિના ચાણક્ય અમિત શાહનો જન્મદિવસ પીએમ મોદીએ જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી પીએમ મોદીએ તેમના ભાજપ અને સરકારમાં યોગદાનની પ્રશંસા કરી હતી નવી દિલ્હી: આજે રાજનીતિના ચાણક્ય એવા ભાજપના અમિત શાહનો 57નો જન્મદિવસ છે. રાજનીતિમાં પણ રણનીતિ બનાવીને રાજકીય સફરમાં વિરોધીઓની બોલતી બંધ કરવામાં માહિર એવા અમિત શાહના જન્મદિવસ પર પીએમ મોદીએ તેમના ભાજપ અને […]

ઘાટીમાં 370ની કલમ નાબૂદી બાદ ગૃહમંત્રી અમિત શાહ પ્રથમવાર જમ્મૂ-કાશ્મીર જશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મૂ કાશ્મીરની મુલાકાતે જશે શનિવારે તેઓ જમ્મૂ કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે જશે આ દરમિયાન તેઓ સુરક્ષા સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા કરશે નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગામી શનિવારના રોજ જમ્મૂ કાશ્મીરની મુલાકાત લેશે. તેઓ ત્રણ દિવસની મુલાકાતે જઇ રહ્યા છે. આ માટે તેઓ શ્રીનગર પહોંચશે. આ દરમિયાન તેઓ સુરક્ષા સમીક્ષા બેઠકોની […]

ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તરાખંડ પહોંચ્યા- અસરગ્રસ્ત વિસ્તારોનું કરશે હવાઈ નિરિક્ષણ

ગૃમંત્રી શાહ આજે ઉત્તરાખંડની મુલાકાતે અસરગ્રસ્ત વિસ્તારોનું કરશે હવાઈ સર્વેક્ષણ   દેહરાદૂનઃ- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  આજે ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન પહોચી ચૂક્યા છે, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિકે જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર કેન્દ્રીય ગૃહ મંત્રીનું ઉષ્માભર્યું  સ્વાગત કર્યું હતું. અમિત શાહ આજે ઉત્તરાખંડમાં અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ […]

 પીએમ મોદીને મળવા ગૃહમંત્રી અમિત શાહ તેમના નિવાસસ્થાને પહોંચ્યા – કાશ્મીર સહીતના મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

પીમ મોદીને મળશે ગૃહમંત્રી અમિત શાહ  કાશ્મીર મુદ્દે થઈ શકે ચર્ચા   દિલ્હીઃ- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજરોજ મંગળવારની સવારે જેશના પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીને મળવા માટે પીએમ નિવાસસ્થાને પહોંચ્યા છે. બંને નેતાઓ વચ્ચેની આ બેઠક કેબિનેટની બેઠક પહેલા થઈ રહી છે. આ બાબતને લઈને મળતી માહિતી પ્રનાણે આ બન્ને નેતાઓની બેઠકમાં કાશ્મીર સહિત અન્ય ઘણા […]

ગૃહમંત્રી અમિત શાહ આજે ‘મોદી વેન’ ને લીલી ઝંડી બતાવશે – આ વેન રસીકરણમાં પ્રોત્સાહન આપવા મદદરુપ બનશે

અમિત શાહ મોદીવેનનો આજે આરંભ કરાવશે આ વેન અંતરીયાળ ગામોમાં રસીકરણને પ્રોત્સાહન માટે મદદરુપ થશે દિલ્હીઃ- તાજેતરમાં જ 20 ઓક્ટોબરના રોજ પીએમ મોદીને સત્તામાં આવ્યાને 20 વર્ષ પુરા થયા છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોદી વેનને લીલી ઝંડી બતાવીને તેની શરૂઆત કરવા જઈ રહ્યા છે. પીએમ મોદીની સરકારમાં 20 વર્ષ પૂર્ણ થવા પર […]

ગૃહમંત્રી અમિત શાહની પાક.ને ચેતવણી, જો સીમા પર હુમલો થશે તો ફરીથી સર્જીકલ સ્ટ્રાઇક કરાશે

ગોવામાં એક કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહની પાકિસ્તાનને ચેતવણી સીમા પર પાક. હુમલો કરશે તો ફરીથી સર્જીકલ સ્ટ્રાઇક કરાશે અમે દેશની સીમા પર હુમલાઓ સહન કરતા નથી નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન શાંતિને ડહોળવાના સતત પ્રયાસો કરી રહ્યું છે અને આતંકીઓ મોકલીને કાશ્મીરના નિર્દોષ નાગરિકોની હત્યા કરાવી રહ્યું છે ત્યારે હવે ગૃહમંત્રી […]

જમ્મુ-કાશ્મીરમાં વધતા આતંકી હુમલા વચ્ચે ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીરની 3 દિવસીય મુલાકાતે જશે  

23 થી 25 ઓક્ટબરે ગૃહમંત્રી કાશ્મીરની મુલાકાતે જશે વધતા હુમલાઓને લઈને ગૃહમંત્રી કરશે મુલાકાત દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ-કાશ્મીરમાં હુમલાઓની ઘટનામાં વધઝારો થયેલો જોવા મળી રહ્યો છે, જેને લઈને કેન્દ્ર દ્વારા આતંક સામે અનેક પ્રકારની રણનિતી બનાવવામાં આવી રહી છે,છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ -કાશ્મીરમાં વધેલા આતંકી હુમલા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખીણની મુલાકાત લેવાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code