જમ્મૂ કાશ્મીરના લોકો સાથે અન્યાયનો સમય પૂર્ણ થયો: ગૃહમંત્રી અમિત શાહ
જમ્મૂ કાશ્મીરની મુલાકાતે ગૃહમંત્રી અમિત શાહ ગૃહમંત્રી અમિત શાહે રેલીને સંબોધી વિકાસના યુગને કોઇ ખલેલ નહીં પહોંચાડી શકે: અમિત શાહ નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહ જમ્મૂ કાશ્મીરની મુલાકાતે છે. આ દરમિયાન રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે, તેઓ આજે જમ્મૂ એમ કહેવા આવ્યા છે કે જમ્મૂના લોકોને અન્યાયનો સમય હવે સમાપ્ત થયો છે. હવે તમારી […]


