1. Home
  2. Tag "amritsar"

પંજાબ: અમૃતસરમાં BSF જવાનોએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું,લગભગ 2.5 કિલો હેરોઈન કર્યું જપ્ત

ચંડીગઢ:પાડોશી દેશ પાકિસ્તાન તેની કરતૂતોથી બાજ નથી આવતું. સરહદી વિસ્તારોમાં ડ્રોન મોકલીને તે પોતાની ખોટી યોજનાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ BSF પોતાની સતર્કતાથી આવું થવા દેતું નથી.સોમવારે રાત્રે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર અમૃતસર વિસ્તારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા સતત ચાર દિવસમાં પાકિસ્તાનના ત્રીજા ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. લગભગ 8.30 વાગ્યાની […]

પંજાબમાં મોટુ કાવતરું નિષ્ફળ, બોલેરોમાં મોબ્બ ફીટ કરતા બે ગુનેગારો CCTVમાં કેદ ,ઘટનાની તપાસ શરુ

પંજાબના અમૃતસરમાં મોટુ કાવતરું નિષ્ફળ બોલેરોમાં મોબ્બ ફીટ કરતા બે ગુનેગારો CCTVમાં કેદ પોલીસે ફૂટેજ આઘારે ઘટનાની તપાસ શરુ કરી  ચંદિગઢઃ- પંજાબમાં અવાર નવાર આતંકીઓની જનર શાંતિ ભંગ કરવા પર ટકેલી હોય છે અનેક ગુનાહીત પ્રવૃત્તિને અંજાબ આપવાના ઘણા કિસ્સાઓ નોંધાતા હોય છે ત્યારે આજરોજ પણ કંઈક આવી જ ઘટના અમૃતસરમાંથી પ્રકાશમાં આવી છે જે […]

અમૃતસરથી જામનગર સુધીનો 1257 કિલોમીટરનો ગતિશક્તિ એકસપ્રેસ હાઈવે બનાવાશે

જામનગરઃ પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ અંતર્ગત જામનગરથી અમૃતસર સુધીનો એક્સપ્રેસ હાઈવે બનાવાશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યોના વિકાસમાં વેગ આવે તે હેતુથી સરકારે રૂ. 107 લાખ કરોડનું કદ ધરાવતો પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. પ્રોજેક્ટમાં 81 જેટલા જેટલા મહત્વના પ્રોજેક્ટ સમાવવામાં આવ્યા છે. એમાં ગુજરાતનો સમાવેશ પણ થયો છે. ગુજરાતને પ્રોજેક્ટ હેઠળ એક્સપ્રેસ હાઇવે મળવાનો છે. 1257 કિલોમીટરની […]

ઈટલીથી અમૃતસર આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈના 180 યાત્રીઓમાંથી 125 કોરોના પોઝિટિવ

પંજાબમાં કોરોના વિસ્ફોટ ઈટલીથી આવેલી ફ્લાઈટના 125 યાત્રીઓ પોઝિટિવ ઈટલીની ફ્લાઈટ અમૃતસર એરપોર્ટ પર કોરોના વિસ્ફોટ લાવી   ચંદિગઢઃ- સમગ્ર વિશ્વભરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે ત્યારે બહારથી આવતા લોકો પણ કોરોના ગ્રસ્ત મળી રહ્યા છે, વિદેશથી આવતા લોકોનું ટેસ્ટિંગ કરતા જાણવા મળે છે કે યાત્રીઓ મોટા પ્રમાણમાં સંક્રમિત હોય છે આજે આવી જ એક […]

અડધી રાત્રે પાકિસ્તાનની બોર્ડર પર ગરજ્યા ભારતીય ફાઈટર જેટ્સ, દુશ્મનોને દેખાડયો દમ

પંજાબમાં પાકિસ્તાનની સીમા નજીક જ્યારે ભારતીય વાયુસેનાની કવાયત ચાલી રહી હતી, ત્યારે આસપાસના વિસ્તારોમાં ભારે વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. તેના કારણે અમૃતસર શહેરમાં લોકોમાં તમામ પ્રકારની આશંકાઓ વ્યક્ત થવા લાગી હતી. પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી કેમ્પ પર ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઈક બાદ બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ યથાવત છે. કોઈપણ સ્થિતિનો સામનો કરવાને લઈને ભારત સાવધાન છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code