અંદામાન નિકોબારમાં અનુભવાયા ભૂકંપના આચંકા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3 નોંધાઈ
અંદામાન નિકોબારમાં ભૂકંપના આચંકા અહી અવાર નવાર ઘરતી ઘ્રજીતતી જોવા મળે છે દિલ્હીઃ- દેશના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આચંકાઓ આવવાની સતત ઘટના બનતી જોવા મળી રહી છએ વિતેલા દિવસને બુધવારના રોજ દિલ્હી સહીતના આજુબાજુના વિત્સારનમાં ભૂકંપના આચંકાઓ આવ્યા હતા ત્યારે આજે હવે અંદામાન નિકોબારની ઘરા ઘ્રુજી ઉઠી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલી રાત્રે આંદામાન અને નિકોબારમાં […]