1. Home
  2. Tag "Anurag Thakur Minister"

OTT પ્લેટફોર્મની બેઠકમાં મંત્રી અનુરાગ ઠાકુરની ચેતવણી, OTT એ તમામ ધર્મ અને સંસ્કૃતિનું કરવું જોઈએ સન્માન

દિલ્હીઃ- ઓટીટી પ્લેચફોર્મનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે આવી સ્થિતિમાં તેની સામગ્રીને લઈને પણ ઘણી વખત વિવાદ સર્જાયો છે ત્યારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે તમામ ઓટીટી પ્લેટફોર્મને કડક સંદેશ આપ્યો છે. મંત્રી ઠાકુરે કહ્યું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારી સમાજનું અપમાન કરવાની મંજૂરી આપી શકાય નહીં. માહિતી અને […]

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના એક આરોપીના પિતા સમાજવાદી પાર્ટીના નેતાઃ કેન્દ્રીય મંત્રીએ કર્યો આક્ષેપ

લખનૌઃ અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો મુદ્દો ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ગુંજ્યો છે પહેલા રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ એક આતંકવાદીના પરિવારનું કનેકશન સપા સાથે હોવાનો આક્ષેપ કર્યો હતો. દરમિયાન આજે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરએ અખિલેશ ઉપર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ કર્યો છે. તેમજ કહ્યું હતું કે, અખિલેશે નક્કી કર્યું છે કે, આતંકીઓને બચાવા છે. અનુરાગ ઠાકુરએ જણાવ્યું […]

માહિતી અને પ્રસારણ મંત્રાલય ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ઘણા કાર્યક્રમોનું આયોજન કરશે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ ‘આઇકોનિક સપ્તાહ’ સમારોહની થશે ઉજવણી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના હસ્તે ઉદ્દઘાટન દિલ્હી:કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય 23 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે. મંત્રાલયે રવિવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી, ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર કેન્દ્ર સરકાર આઝાદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code