શું તમને સતત ખાસી આવે છે તો આ પાનના રસનું કરો સેવન ,જે તમારી ખાસીને મૂળમાંથી મટાડશે
પેટના દુખાવામાં પરાહત આપે છે અરડુસીના પાન અરડુસીના પાન આર્યુદેવિક ગુણોથી ભરપુર સામાન્ય રીતે ઘણી બઘી વનસ્પતિઓ એવી હોય છે કે જેના ઉપયોગથી આરોગ્યને ઘણા ફાયદાઓ છોય છે, વનસ્પતિના પાનના સેવનથી અનેક રોગો પણ મટે છે,જેમાં એક વનસ્પતિ છે અરડૂસી, જેના પાંદડાં લાંબા હોય છે અને ફૂલનો રંગ સફેદ તેમજ પુષ્પમંજરી ગુચ્છેદાર જોવા મળે છે.આ […]