અપમાનિત અને હેરાન કરવા ધરપકડ કરાયાની કેજરિવાલે કોર્ટમાં કરી રજૂઆત
નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસમાં ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરિવાલની અરજી ઉપર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. કેજરિવાલે લીકર પોલીસી કેસમાં ઈડી અને લોવર કોર્ટના જેલમાં મોકલવાના આદેશને પડકારવામાં આવ્યો છે. કોર્ટમાં સુનાવણીમાં કેજરિવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે, તેમની ધરપકડ અપમાનિત અને પહેરાશ કરવા કરાઈ છે. ન્યાયમૂર્તિ સ્વર્ણ […]