1. Home
  2. Tag "artists"

અમદાવાદઃ મુખૌટે આર્ટ ગેલરીમાં મંગલારંભ-3 પ્રદર્શન, વિવિધ કૃતિઓ જોઈ કલાપ્રેમીઓ અભિભૂત બન્યાં

અમદાવાદઃ ગુજરાતના યુવા કલાકોરોને પ્રોત્સાહન આપતા જાણીતા મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન મંચ દ્વારા મંગલારંભ-3 પ્રદર્શનનો આજથી પ્રારંભ થયો છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી મુખૌટે આર્ટ ગેલરી 30 જેટલા કલાકારોની 60 કૃતિઓ પ્રદર્શનમાં મુકવામાં આવી છે. 24 જાન્યુઆરી સુધી ચાલનારા આ પ્રદર્શનને નિહાળવા માટે મોટી સંખ્યામાં કલાપ્રેમીઓ આવી રહ્યાં છે. ‘મંગલારંભ-3’ના કલાકારોમાં નીલુ પટેલ, આન્સી દેસાઈ, […]

અમદાવાદઃ વિશ્વભરના કલાકારોની કૃતિઓનું પ્રદર્શન યોજાશે

અમદાવાદઃ  “સામ -સામે” પેઇન્ટિંગ્સ, ડ્રોઇંગ્સ, ગ્રાફિક્સ અને ફોટોગ્રાફી વિશ્વના જાણીતા અને ઉભરતા કલાકારની કલાકૃતિના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના નવરંગપુરા સ્થિત સેપ્ટ યુનિવર્સિટીના કેએલ કેમ્પસમાં એલએન્ડપી હઠીસિંહ વીઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં આવતીકાલે આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શનનું ઉદઘાટન કરશે. સોમવાર સુધી ચાલનારા આ પ્રદર્શનમાં ગુજરાત અને ભારતના અનેક કલાકારો ઉપરાંત દુબઈ, બાંગ્લાદેશ, ઈજિપ્ત, મલેશિયા, નેપાળ અને […]

બોલીવુડના અનેક કલાકારોનો સંતાનો લાઈમલાઈટથી રહે છે દૂર

મુંબઈઃ બોલીવુડના અનેક કલાકારોના સંતાનો પણ હવે ફિલ્મ ઈન્ડસ્ટીઝમાં કામ કરી રહ્યાં છે. તેમજ કરિના કપૂરનો દીકરો તૈમૂ, સારા અને જાહ્નવી કપૂર જેવા કલાકારોના સંતાનોના અવાર-નવાર ફોટો અને વીડિયો સામે આવે છે. જ્યારે બીજી તરફ અન્ય એવા કલાકારો પણ છે જેમના સંતાનો લાઈમલાઈટથી દૂર જ રહેવાનું પસંદ કરે છે. બોલીવુડના સ્ટાર મિથુન ચક્રવતીની દત્તક લીધેલી […]

મુંબઈમાં કોરોનાની અસર મનોરંજન ઉદ્યોગ ઉપર પડીઃ કલાકારોની ચિંતામાં વધારો

મુંબઈઃ ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસ તેજ ગતિએ વધી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે પોઝિટિવ કેસ આવી રહ્યાં છે. જેથી માયાનગરી તરીકે ઓળખાતા મુંબઈમાં લોકડાઉન આપવામાં આવ્યું છે. જેની અસર મનોરંજન ઉદ્યોગ ઉપર પણ જોવા મળી રહી છે. જાણીતી ટીવી સિરિયલ ‘સાથ નિભાના સાથિયા-2’નું શુટીંગ અચાનક બંધ કરવામાં આવ્યું હોવાનો એક રિપોર્ટમાં દાવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code