1. Home
  2. Tag "Balasore train accident"

સિગ્નલિંગ સર્કિટમાં ખામીના કારણે ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દૂર્ઘટના સર્જાઈ હતી

નવી દિલ્હીઃ રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ‘સિગ્નલિંગ-સર્કિટ-ચેન્જ‘માં ખામીને કારણે 2 જૂને ઓડિશાના બાલાસોર જિલ્લામાં ખોટા સિગ્નલને કારણે ટ્રિપલ ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં 295 લોકોએ જીવ ગુમાવ્યા હતા. અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં રેલવેમાં સિગ્નલ નિષ્ફળતાના 13 કેસ નોંધાયા છે, પરંતુ એક પણ ઈન્ટરલોકિંગ સિગ્નલ સિસ્ટમમાં […]

બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોની શૈક્ષણિક જવાબદારી ઉઠાવશે અદાણી જૂથ

નવી દિલ્હીઃ ભારતના ઈતિહાસની સૌથી મોટી રેલ દુર્ઘટનાઓમાંની એક બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં 275 લોકોના કરુણ મોત થયા હતા. આ ઉપરાંત હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. દેશભરમાંથી લોકો આ લોકો માટે પ્રાર્થના અને મદદ કરી રહ્યા છે. દરમિયાન, અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણીએ અકસ્માતમાં માતા-પિતાને ગુમાવનાર બાળકોની મદદને લઈને મોટી જાહેરાત કરી છે. उड़ीसा की […]

બાલાસોર ટ્રેન દુર્ઘટના:રેલ દુર્ઘટના પર બાઈડેને વ્યક્ત કર્યો શોક,કહ્યું- આખું અમેરિકા ભારતીયોના દુઃખમાં તેમની સાથે છે

બાલાસોર ટ્રેન દુર્ઘટના:રેલ દુર્ઘટના પર બાઈડેને વ્યક્ત કર્યો શોક કહ્યું- આખું અમેરિકા ભારતીયોના દુઃખમાં તેમની સાથે છે બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં 288 મુસાફરો માર્યા ગયા દિલ્હી : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે તેઓ ભારતમાં ભયાનક ટ્રેન દુર્ઘટનાના સમાચારથી ખૂબ જ દુઃખી છે. શુક્રવારે ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં 288 મુસાફરો માર્યા ગયા હતા અને 1,100 થી […]

બાલાસોર ટ્રેન દુર્ઘટના પર વિશ્વના નેતાઓએ શોક વ્યક્ત કર્યો

 ભુવનેશ્વર:ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે સાંજે થયેલી ટ્રેન દુર્ઘટના બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટનાની જાણકારી લેવા પહોંચ્યા હતા. આ અકસ્માતમાં રેસ્ક્યુ ટીમ બોગીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કાર્યમાં લાગેલી છે. મૃત્યુઆંક હવે વધીને 288 થઈ ગયો છે, જ્યારે લગભગ 850 મુસાફરો ઘાયલ છે. ઘાયલોને કટક, ભુવનેશ્વર અને બાલાસોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code