1. Home
  2. Tag "benjamin netanyahu"

ઇઝરાયેલનો લેબનાનમાં બફર ઝોન પ્લાન: નકશો જાહેર કર્યો, ગાઝા જેવી કડક કાર્યવાહીની ચેતવણી

યરૂશલમ, 20 એપ્રિલ 2026: મધ્ય પૂર્વમાં શાંતિના પ્રયાસો વચ્ચે ઇઝરાયેલે દક્ષિણ લેબનાનમાં ‘બફર ઝોન’ બનાવવાની સત્તાવાર જાહેરાત કરીને ખળભળાટ મચાવી દીધો છે. ઇઝરાયેલની સેનાએ એક નકશો બહાર પાડ્યો છે, જેમાં લેબનાનની સરહદની અંદર અનેક કિલોમીટર સુધી ફેલાયેલા વિસ્તારને સુરક્ષા કવચ તરીકે દર્શાવવામાં આવ્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે, ગુરુવાર અને શુક્રવારની મધ્યરાત્રિથી કામચલાઉ સીઝફાયર […]

ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં અમેરિકા અને ઇઝરાયલના લક્ષ્યો સમાન છે: બેન્જામિન નેતન્યાહૂ

નવી દિલ્હી, 16 એપ્રિલ 2026: ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું છે કે ઇરાન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ સમાન ધ્યેયો ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે બંને દેશો ઇરાનના સમૃદ્ધ યુરેનિયમને દૂર કરવા અને મુખ્ય દરિયાઈ માર્ગો ફરીથી ખોલવા માટે કામ કરી રહ્યા છે. નેતન્યાહૂએ એમ પણ કહ્યું હતું કે ઇઝરાયલ […]

ઇઝરાયલનો નાશ કરવાની ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: બેન્જામિન નેતન્યાહૂ

તેલ અવીવ, 10 એપ્રિલ 2026: અમેરિકાએ ઇરાન સાથે યુદ્ધવિરામની જાહેરાત કર્યાના થોડા કલાકો પછી, ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહ પર મોટો હુમલો કર્યો. આ હુમલાની આંતરરાષ્ટ્રીય સ્તરે સખત નિંદા કરવામાં આવી હતી. દરમિયાન, બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામમાં મધ્યસ્થી કરનાર પાકિસ્તાનના વિદેશ પ્રધાન ખ્વાજા આસિફે ઇઝરાયલી હુમલા અંગે એવી ટિપ્પણીઓ કરી હતી જેનાથી ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ […]

ઈરાન વિરુદ્ધ યુદ્ધ વિશે ઈઝરાયેલી વડાપ્રધાને આપ્યા સૌથી મહત્ત્વના સમાચાર, જાણો

તેલ અવીવ, 20 માર્ચ, 2026 –  સમગ્ર વિશ્વ પર છવાયેલા ગેસ અને તેલના સંકટ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ વાત કહી છે. તેમણે દાવો કર્યો છે કે તેઓ જીતી રહ્યા છે અને ઈરાન બરબાદ થઈ રહ્યું છે, કારણ કે તે હવે યુરેનિયમનું સંવર્ધન કરવા કે બેલેસ્ટિક મિસાઈલ બનાવવા માટે સક્ષમ નથી. બેન્જામિન નેતન્યાહુએ એક […]

આતંકવાદી સંગઠનોના નેતાઓ માટે કોઈ લાઈફ ઈન્સ્પોરકન્સ નથીઃ પીએમ નેતન્યાહૂ

જેરુસલેમ, 13 માર્ચ 2026: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં દુશ્મન દેશોને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે. નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે ઈઝરાયેલ મધ્ય પૂર્વની સમગ્ર ભૂ-રાજકીય સ્થિતિ બદલવા માટે કટિબદ્ધ છે. નેતન્યાહૂએ આતંકવાદ પર પ્રહાર કરતા કહ્યું કે, “સુન્ની અને શિયા બંને પ્રકારના ચરમપંથીઓ […]

મધ્ય-પૂર્વમાં પરમાણુ યુદ્ધના એંધાણ: ઈરાનની ઈઝરાયલની ધમકી

તેહરાન, 5 માર્ચ 2026: અમેરિકા-ઈઝરાયલ દ્વારા ઈરાન ઉપર હુમલો કરાયાં બાદ ઈરાન દ્વારા પણ અમેરિકાના વિવિધ ઠેકાણાને સતત નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસથી મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે ઈરાને અત્યાર સુધીની સૌથી ભયાનક ચેતવણી આપી છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા અને […]

ઈરાન પર હુમલા બાદ બેન્જામિન નેતન્યાહૂએ પ્રધાનમંત્રી મોદી સાથે ફોન ઉપર કરી વાત

નવી દિલ્હીઃ ઈઝરાયલે ઈરાનના નતાન્ઝ પરમાણુ પ્લાન્ટ અને તેહરાનમાં અનેક લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો. હુમલા બાદ ઈઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને પરિસ્થિતિ વિશે માહિતી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું, “મને ઈઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂનો ફોન આવ્યો. તેમણે મને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી […]

બેન્જામિન નેતન્યાહૂએ ગાઝાપટ્ટીમાં ટૂંકા ગાળાના યુદ્ધ વિરામ માટે ઇજિપ્તના રાષ્ટ્રપતિના પ્રસ્તાવને ફગાવી

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ગાઝાપટ્ટીમાં ટૂંકા ગાળાના યુદ્ધ વિરામ માટે ઇજિપ્તના રાષ્ટ્રપતિના પ્રસ્તાવને ફગાવી દીધો છે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સિસ્સી અને અલ્જેરિયાના રાષ્ટ્રપતિ અબ્દેલમાજિદ તેબ્બોએ કેરોમાં સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન રજૂ કરેલ આ યુદ્ધ વિરામ પ્રસ્તાવમાં, પેલેસ્ટિનિયન કેદીઓ માટે ચાર ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવા માટે બે દિવસ માટે યુદ્ધ વિરામનું સૂચન કરાયું છે. […]

હમાસ-ઈઝરાયેલ યુદ્ધ કાલે સમાપ્ત થશે, બેન્જામિન નેતન્યાહુની મોટી જાહેરાત

ઇઝરાયેલની સેનાએ હમાસના નેતા યાહ્યા સિન્વરની હત્યા કર્યા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મોટી જાહેરાત કરી છે. ગઈકાલે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે તેઓ આવતીકાલે જ હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવશે, પરંતુ આ માટે હમાસે તેમની કેદમાં રહેલા બંધકોને મુક્ત કરવા પડશે. જો કે, તે જોવાનું ખરેખર રસપ્રદ રહેશે કે હમાસ ઇઝરાયેલની શરતો […]

બેન્જામિન નેતન્યાહુની મુશ્કેલીઓ વધી,ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ફરી શરૂ થઈ ભ્રષ્ટાચારના કેસની સુનાવણી

દિલ્હી: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની મુશ્કેલીઓ વધવા જઈ રહી છે. યુદ્ધના કારણે બે મહિનાના અંતરાલ પછી, ઇઝરાયેલની જિલ્લા અદાલત આજે એટલે કે મંગળવારથી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના ભ્રષ્ટાચારના કેસની સુનાવણી ફરી શરૂ કરશે. 7 ઓક્ટોબરે હમાસે હુમલા શરૂ કર્યા બાદ ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર ભારે હુમલા કરી રહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code