1. Home
  2. Tag "bhagat singh"

આજે ભગતસિંહની જન્મજયંતિ,અંહી જાણો તેમના વિશે જાણી-અજાણી કેટલીક વાતો 

દેશમાં જ્યારે પણ આઝાદીની ચળવળ કે ક્રાંતિની વાત થાય છે ત્યારે ભગતસિંહનું નામ સૌથી પહેલા આવે છે. ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ભગતસિંહનું યોગદાન અજોડ રહ્યું છે. માત્ર 23 વર્ષની ઉંમરે ભગતસિંહે અંગ્રેજોને એટલા પરેશાન કર્યા કે તેમને મૃત્યુદંડની સજા કરવી પડી. અંગ્રેજો ભગતસિંહ અને તેમના ચાહકોથી એટલા ડરતા હતા કે તેઓએ નિર્ધારિત તારીખના એક દિવસ પહેલા […]

દેશમાં શહિદ દિવસની ઉજવણીઃ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને અપાઈ શ્રદ્ધાંજલી

અમદાવાદઃ અમદાવાદ સહિત સમગ્ર દેશમાં આજે 23મી માર્ચે શહિદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના મહાનુભાવોએ ભારતના સપુત ભગતસિંહજી, રાજગુરુજી અને સુખદેવજીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. India will always remember the sacrifice of Bhagat Singh, Sukhdev and Rajguru. These are greats who made an unparalleled contribution to our freedom struggle. pic.twitter.com/SZeSThDxUW […]

પંજાબ વિધાનસભામાં ભગતસિંહ અને ભીમરાવ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરાશે

નવી દિલ્હીઃ પંજાબ વિધાનસભામાં શહીદ-એ-આઝમ ભગતસિંહ અને બંધારણના ઘડવૈયા ભીમરાવ આંબેડકરની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત ભગતસિંહના બલિદાન દિવસે પણ સરકારી રજા રહેશે. પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માને વિધાનસભામાં આ જાહેરાત કરી હતી. તેમણે ગૃહમાં આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને મંજૂર કરવામાં આવ્યો છે. આ સિવાય સીએમએ 23 માર્ચે શહીદ ભગત સિંહ, સુખદેવ […]

શહીદ દિવસ: આજના દિવસે જ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને મળી હતી ફાંસી

ભારતની આઝાદી માટે આજના દિવસે હસતા-હસતા ફાંસીના ફંદાને ચુમીને તેના પર ઝુલી જનારા મહાન સ્વતંત્રતાસેનાની શહીદ-એ-આઝમ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાનને દેશનો કોઈપણ વ્યક્તિ ક્યારેય ભૂલી શકશે નહીં. જ્યારે જ્યારે આઝાદીની વાત થશે, ત્યારે ત્યારે ઈન્કિલાબ ઝિંદાબાદનું સૂત્ર પોકારનારા ભારતમાતાના આ વીર સપૂતોને યાદ કરવામાં આવશે. 23 માર્ચ, 1931ના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને બ્રિટિશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code