1. Home
  2. Tag "bhavnath"

જુનાગઢનું ભવનાથ હર હર મહાદેવના નાદ સાથે શિવમય બન્યું, કાલે શનિવારે રવાડી નિકળશે

જુનાગઢઃ  ભવનાથ ખાતેના મહા શિવરાત્રીના મેળામાં દેશભરમાંથી લાખો ભાવિકો ઉમટી પડ્યા છે. ભવનાથની તળેટીમાં ભજન- ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમો આ પરંપરાગત મેળો મીની કુંભ ગણાય છે. દેશના ખૂણે ખૂણેથી સાધુ-સંતો મહંતો થાનાપતિઓ ગાદીપતિઓ મહામંડલેશ્વરો તેમજ જુદા જુદા અખાડાઓના 1008 મહામંડલેશ્વરો, યોગીઓ સહિતના સાધુ સંતો અને નાગા બાવાઓએ ધૂણી ધખાવી બંમ બંમ ભોલેના નાદ […]

જૂનાગઢઃ ભવનાથનો મહાશિવરાત્રિ મેળો કોરોના ગાઈડલાઈન અનુસાર યોજાશે

અમદાવાદઃ ગુજરાતની સંતભૂમિ ગણાતા જૂનાગઢમાં કોરોના મહામાહીને પગલે બે વર્ષથી સુપ્રસિદ્ધ ભવનાથનો મહાશિવરાત્રિ મેળો યોજી શકાયો ન હતો. ચાલુ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતા આ વર્ષે ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારીને પગલે સરકારની ગાઈડલાઈન અનુસાર મહાશિવરાત્રિનો મેળો યોજવામાં આવશે. ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાને મંજૂરી મળતા સાધુ-સંતોની સાથે શ્રદ્ધાળુઓમાં ખુશી ફેલાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code