મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઈમારત ધરાશાયી, 7 લોકોના મૃતદેહ મળી આવ્યા
મુંબઈ, 31 જુલાઈ 2026: Four-storey building collapses મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં એક ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. નારપોલીના ભંડારી કમ્પાઉન્ડમાં આવેલી ચાર માળની ‘કોહિનૂર’ ઈમારતનો એક મોટો હિસ્સો અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનામાં સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા. આશંકા છે કે કાટમાળ નીચે કેટલાક લોકો ફસાયેલા છે. ઘટનાની જાણ થતાં […]


