ભુજંગાસનથી યૂરીક એસિડ થશે કંટ્રોલઃયૂરીક એસિડના કારણે થતી બિમારીઓમાં મળશે રાહત
સામાન્ય રીતે દરેક વ્યકિત તંદુરસ્ત રહેવાની ઈચ્છા ઘરાવે છે,પરંતુ તેના માટે આપણે અનેક પ્રકારની મહેનત તો કરવી જ પડે છે, રોજ બરોજની રુટીન લાઈફમાં આપણે યોગ,પ્રાણાયામ ,કસરક વગેરે વાતોનું ખાસ ધ્યાન રાખીને તેનું પાલન કરવામાં આવે તો ચોક્કસ પણે પણે નિરોગી બની શકી શું.આ વાત સાંભળીને કદાચ તમને આશ્ચર્ય થશે કે, યોગા યૂરિક સિડની સમસ્યાને […]