1. Home
  2. Tag "food"

ખાલી પેટે સવારે લીલા ઘાણાને પીસીને તેનો રસ પીવામાં આવે તો થાય છે આરોગ્યને આટલા ફાયદાઓ

  લીલા શાકભાજીના અનેક ગુણો છે, શાકભાજીમાંથી શરીરને પુરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે,જેમાં એક છે લીલાઘાણા કે જેને આપણે કોથમીર તરીકે પણ ઓળખીયે છીએ, આપણે ત્યાં સદીઓથી ભોજનમાં અને ઓષધિ તરીકે લીલા ધાણાને ઉપયોગમાં લેવાય છે, લીલા ઘાણાને પીસીને તેનો રસ જો સવારે ખાલી પેટે પીવામાં આવે તો ઘણી રીતે આપણા આરોગ્યને તે […]

મીઠા પાન સહીત અજમાના ફૂલ શરદી ખાસીમાં આપે છે રાહત

નાગરવેલના પાનમાં એવા તત્વો હોય છે, જે બેક્ટેરિયાના પ્રભાવને ઓછો કરવામાં મદદરૂપ બને છે. જે લોકોને મોઢામાંથુ દુર્ગંધ આવતી હોય તેમના માટે આ પાન ફાયદાકારક છે. પાન ખાનારની લાળમાં એસ્કોર્બિક એસિડનું સ્તર સામાન્ય બની જાય છે, જેનાથી મોઢામાંથી દુર્ગંધ સંબંધીત બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે. આ સાથે જ મેડિકલમાં અજમાના ફૂલની જબ્બી મળતી હોય […]

કિચન ટિપ્સઃ હવે રવા અને મેંદાને મિક્સ કરીને બનાવો સક્કરપારા, જોઈલો તદ્દન સરળ રેસિપી

સાહિન મુલતાની- આ દિવસોમાં દરેકના ઘરોમાં નાસ્તા બનતા હોય છે, નાસ્તા એવા બનાવા જોઈએ જે 10 દિવસ કે તેથી વધુ આપણે સ્ટોર કરી શકી અને ખાસ તો દિવાળઈ હોવાના કારણે સ્વિટ નાસ્તા પણ વધુ બનાવામાં આવે છે તો આજે આપણે ફરસા ફરસા ક્રિસ્પી સક્કરપારા બનાવાની રીત જોઈશું સામગ્રી 2 કપ – ગરમ પાણી 1 કપ […]

પિતૃ પક્ષ દરમિયાન આ ભોજનથી રહેજો દુર,અને કેટલીક બાબતોનું રાખજો ધ્યાન

પિતૃપક્ષમાં કેટલીક વસ્તુઓનું સેવન કરવું વર્જિત માનવામાં આવે છે. જેમ કે ધાર્મિક દ્રષ્ટિથી બહારનું ભોજન કરવું અશુભ માનવામાં આવે છે. આ દિવસોમાં વ્યક્તિએ 16 દિવસ સુધી સાત્વિક ભોજન જ કરવું જોઈએ. સાથે સાથે ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શ્રાદ્ધ દરમિયાન કોઈએ માંસ વગેરેનું સેવન ન કરવું જોઈએ. આ દરમિયાન, તમારા પૂર્વજોને માત્ર શાકાહારી […]

કિચન ટિપ્સઃ હવે દહીંવડાને સોફ્ટ અને ટેસ્ટી બનાવા છે તો જોઈલો આ ટ્રીક અને ટિપ્સ

સાહિન મુલતાનીઃ-  દહીંવડા એવી ડિશ છે જે બાળકોથી લઈને વડિલોને દરેકને ભાવે છે મહત્વની વાત એ છે કે તે હેલ્ઘી પણ હોય છે સાથે જ સોફ્ટ હોવાથી મોટી ઉંમરના લોકો પણ ખાય શકે છે પણ જો તમારે બહાર મળે તેવા જ ટેસ્ટી અને યમ્મી દહીંવડા બનાવા હોય તો આ રીત જોઈ લેવી જોઈએ. ટ્રિક 1 […]

મીઠુ આરોગ્ય માટે જરુરી પણ અને વઘુ ખાવાથી હાનિકારક પણ, જાણો મીઠા સાથે જોડાયેલી કેટલીક વાતો

દરેક રસોઈમાં મીઠુ મહત્વનો ભાગ છે આમ જોવા જઈએ તો મીઠુ કંઈજ નથી પરંતુ દરેક રસોી મીઠા વગર બેસ્વાદ હોય છે જો કે મીઠા સાથે જોડાયેલી કેટલીક વાતો એવી છે કે જે તમે કદાચ નહી જાણતો હોવ તો ચાલો મીઠાને લગતી કેચટલીક વાતો આજે શેર કરીએ આપણા આહારમાં મીઠાનું મહત્વ ઘણીવાર ગેરસમજ થાય છે. જો […]

કિચન ટિપ્સઃ- બાળકોને મેગી ભાવે છે પરંતુ એકલી મેગી નથી ખવડાવવી તો જોઈલો મેગી ફ્રાઈડ રાઈસ બનાવાની આ રીત

સાહિન મુલતાનીઃ- આમ તો મેગી એવી વસ્તુ છે કે જે દરેક લોકોને ભાવે છે પરંતુ ઘણી માતાો બાળકોને મેગી નથી ખવડાવતી તેમાં મેંદો હોવાથઈ તે બાળકના પેટને નુકશાન કરે છે પણ જો બાળક મેગી ખાવાની જીદ કરે તો તમે મેગી વાળઆ ફ્રાયડ રાઈસ બનાવીને બાળકને ખવડાવી શકો છો.તો ચાલો જાણીએ આ રાઈસ બનાવાની રીત   […]

પેટનો દુખાવો ,અપચો અને એસિડિટીમાં રાહત આપે છે આ ત્રણ કિચનમાં રહેતી ઔષઘી

    સામાન્ય રીતે આપણા કીચનમાં રહેતા અનેક મરી મસાલાઓ ઔષધિય ગુણોથી ભરપુર હોય છે, જેમાંની એક છે હિંગ ,અજમો અને મરીની વાત કરીશું હિંગમાં ભરપુર ઓષઘિય ગુણ સમાયેલા હોય છે,જેનાથી વાયુનો નાષ થાય છે સાંઘાના દૂખાવામાં રાહત થાય છે તો પેટનો દુખાવો દૂર કરવામાં પણ તે ઉપયોગી સાબિત થાય છે.   થોડી શેકેલી હીંગને […]

કિચન ટિપ્સઃ- હવે ઝટપટ બનાવો બાળકો માટે ભીંડા ફ્રેંચ ફ્રાઈસ, જાણીલો રેસિપી

સાહિન મુલતાનીઃ- સામાન્ય રીતે આપણે બટાકાની ફ્રેંચ ફ્રાઈસ ખાતા હોઈએ છીએ જે સૌ કોઈની પ્રિય હોય છે જો કે આજ રીતે તમે ઘરે જ ભીંડાની ફ્રાઈસ પણ ટ્રાય કરી શકો છો. જે લોકોને બટાકા પસંદ નથી તેઓ આ ફ્રાઈસ ખાઈ શકે છે, આ ફ્રાઈસ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે,તો ચાલો જોઈએ ભીંડાની ફ્રાઈસ બનાવાની […]

હરદળ વાળું દૂધ જ નહી પરંતુ હરદળ વાળું હુંફાળું પાણી પણ સ્વાસ્થઅયને કરે છે ફાયદો, જાણો હલ્દીપાણી પીવાના લાભ વિશે

  હરદળ પ્રાચીન કાળથી એક ઔષધિ તરીકે વપરાતો મલાસો છો જે ખાવાનાના રંગ અને સ્વાદની સાથે સાથે હેલ્થને ઘણી રીતે ઉપયોગી સાબિત થાય છે, વાગ્યું હોય એની ઈજાને રુઝાવવી હોય કે પછી ગળાની ખરાશ દૂર કરવી હોય કે પછી ઈન્યુનિટી વધારવી હોય તમામ સમસ્યામાં હરદળ વાળું પાણી કામ લાગે છે તો વેઈટ લોક કરવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code