1. Home
  2. Tag "food"

આરોગ્ય માટે પ્રોટીન જરુરી, જો કે વધારે પ્રોટીન લેવાથી સ્વાસ્થ્યને થાય છે નુકશાન

  શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા પ્રકારના પોષક તત્વોની જરૂર પડે છે, પ્રોટીન તેમાંથી એક છે. સ્નાયુઓના નિર્માણ અને મજબૂતીમાં પ્રોટીન મહત્વની ભૂમિકા ભજવે છે. એટલું જ નહીં,  આ મેક્રોન્યુટ્રિએન્ટ વજન ઘટાડવા, ત્વચા અને વાળના સ્વાસ્થ્યને સુધારવા માટે મજબૂત હાડકાં બનાવવામાં પણ ભૂમિકા ભજવે છે. આ પ્રોટિન શાકભાજી, ડેરી, બદામ, માંસ, ચીઝ વગેરે જેવી આહારમાં […]

કિચન ટિપ્સઃ- શું તમે બ્રેડ કોફ્તા ટ્રાય કર્યા છે જો નહી તો જાણીલો ગ્રેવી વાળા બ્રેડ કોફ્તા બનાવાની રીત

સાહિન મુલતાનીઃ- આપણે સૌ કોઈએ પનીર કોફ્તા , કાજૂ કોફ્કા કે વેજ કોફ્તા ખૂબ ખાઘા હશે પણ જ્યારે ઘરમાં સબજી કે પનીર ન હોય ત્યારે બ્રેડનો યૂઝ કરીને તમે બ્રેડ કોફ્તા પણ બનાવી શકો છો તો ચાલો જાણીએ તેને બનાવાની રીત સામગ્રી કોફ્તા બનાવવા માટે 10 નંગર – બ્રેડ 1 ચમચી – લસણ સમારેલું 1 […]

દૂઘ સમતોલ આહાર ગણાણ છે પણ જો દૂધ સાથે કેટલીક વસ્તુઓ ખાવામાં આવે તો હેલ્થ થાય છે ખરાબ

સવારના નાસ્તામાં દૂધની સાથે તળેલો ખોરાક ન લેવો જોઈએ દૂધ પીતા હોવ તો સાથે  બ્રેડ પણ ન ખાવા જોઈએ ઘણા લોકો સવારે નાસ્ખાતામાં ચા ને બદલે દૂધ પમ પીતા હોય છે પમ જો તમે દૂધ પી રહ્સયા છો તો હવે તમારે તેના સાથએ તળેલી તીખી વાનગીઓ ખાવી ટાળી જોઈએ કારણ કે તેનાથી સ્વાસ્થ્ય પર વિપરીત […]

શરિરમાં આ એસિડને રાખવું જોઈએ કંટ્રોલ ? જાણો આ માટે કયો ખોરાક દરરોજ ખાવો જોઈએ

  આજકાલ જે આપણે ભાગદોળ વાળું જીવન જીવી રહ્યા છે તેમાં ક્યાંકને ક્યાંક આપણે આપણા આરોગ્યા પર પુરતુ ધ્યાન નથી રાખી રહ્યા જેને કારણે આ અનેક બીમારીઓ શરીરમાં ઘર કરી જાય ચે આવી સ્થિતિમાં જો શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધે છે તો તે વધુ જોખમી આપણા માટે સાબિત થાય છે એટલે ખાસ કરીને તમારા ડાયટમાં […]

કિચન ટિપ્સઃ- વરસતા વરસાદમાં બનાવો લીલામગના આ ભજીયા, ખાવામાં ટેસ્ટી અને બનાવવામાં તદ્દન સરળ

સાહિન મુલતાનીઃ- સામાન્ય રીતે વરસાદ પડે એટલે સૌ કોઈ ભજીયા અને દાળ વળાની ઘરમાં ડિમાન્ડ કરે, દાળવડા અને ભજીયા સૌ કોઈના ફેવરિટ હોય છે એમા પ ણજો બહાર વરસાદ વરસતો હોય અને ભજીયા મળી જાય તો તો મજા જ મજા, તો આજે બનાવીશુ લીલામગના દાળવડા, હવે તમે વિચારતા હશે ગ્રીન વડા, તો હા આ કોઈ […]

દરરોજ સવારે જો મગનું સુપ પીવામાં આવે તો અનેક બીમારીમાં મળે છે રાહત, હાથ-પગ બને છે મજબૂત

શાકાભાજી ફળો અને કઠોળ આરોગ્યનો ખજાનો કહેવાય છે આ તમામ વસ્તુઓના સેવનથી સરીરને પુરતી માત્રામાં પોષમ તત્વો મળી રહે છે જો કઠોળની વાત કરીએ તો મગને હેલ્ધી આરોગ્ય માટેનો બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે જે બીમાર લોકોનો ખોરાક ગણાય છે કારણ કે મગમાં એવા તત્વો છે જે ઊભલભલાને સારા કરી દે છે.હાથ પગમાં તાકાત લાવે […]

કિચન ટિપ્સઃ- વરસાદની સિઝનમાં ગરમા ગરમ લીલા વટાણા – લસણની ચટાકેદાર કચોરી બનાવી હોય તો જોઈલો આ રીત

સાહિન મુલતાનીઃ- આપણે સૌ કોઈએ કચોરી તો ઘણી ખાઘી હશે પણ આજે તમને લસણની ચટાકેદાર કચોરી બનાવાની રીત શીખવાડીશું આ કચોરી ખાતા જ તમને તીખો ટેસ્ટ આવશે અને ખાસ વરસતા વરસાદમાં આ કચોરી ખાવાની મજા બમણી બની જાય છએ. પહેલું સ્ટેપઃ- કચોરી બનાવા માટે પહેલા મેંદાની પુરી વણી લેવી જે માટે 1 નાનો વાટકો મેંદામાં […]

હલકા-ફૂલકા દેખાતા મમરા પણ સ્વાસ્થ્યને કરે છે ફાયદો, જાણો કઈ બીમારીમાં આપે છે રાહત

સામાન્ય રીતે દરરોજ સવારમાં આપણે હેલ્ઘી નાસ્તો કરવાનું પસંદ કરીએ છીએ ખાસ કરીને આજે હળવા નાસ્તા એટલે કે મમરા વિશે વાત કરીશું મમરાનું સેવન શરીરને અનેક બીમારીથી રક્ષણ આપે છે.મમરા ખાવાના ઘણા ફાયદાઓ છે. તો ચાલો જાણીએ શા માટે મમરાનું સેવન કરવું જરુરી છે.  મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર મમરા ખાવાથી શરીરમાં પોષક તત્વો પણ પૂરા પાડવામાં […]

જાણો શા માટે પપૈયાના પાનને પાણીમાં ઉકાળીને કરવામાં આવે છે સેવન , થાય છે સ્વાસ્થ્યને આટલા લાભ

પૈયાના પાનના રસના ફાયદા સ્વાસ્થ્ય સમસ્યાઓ તેમજ ત્વચાની સુંદરતા પ્રદાન કરે છે. સામાન્ય રીતે આપણે લીમડો, તુલસી, ડેંડિલિઅન, એલોવેરા અને ફુદીનાના પાનનો ઉપયોગ કરીએ છીએ. તે જ રીતે, પપૈયાના પાનનો રસ પણ આપણા માટે ઉપયોગી છે,પપૈયા ખાવાથી અનેક ફાયદા થાય છે તે વાત આપણે જાણીએ છીએ પરંતુ પપૈયાના ઝાડના પાન પણ ગુણકારી છે તે વાત […]

કિચન ટિપ્સઃ- હવે દૂઘી અને બટાકામાંથી બનાવો આ ટેસ્ટી અને હેલ્ઘી નાસ્તો, જાણીલો આ ચીલા બનાવાની રીત

સાહિન મુલતાની- બેસન રવો કે ચોખાનો લોટ આ બધાના પુડલા આપણે ખૂબ ખાધા જ હશે જો કે આજે દૂઘી અને બટાકાને ક્રશ કરીને ચીલા બનાવાની અનોખી રીત જોઈશું જે ખાવામાં ટેસ્ટી હશએ અને જે બાળકો ને દૂધી નથી ભાવતી તે પણ હોંશે હોંશે આ ચીલા ખાશે. સામગ્રી 1 નંગ – દૂધી 4 નંગ – બટાકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code