1. Home
  2. Tag "Birthday"

કાર્તિક આર્યને જન્મદિવસ પર ફેંસને આપી સરપ્રાઈઝ,’શહેજાદા’નું ટીઝર થયું રિલીઝ

મુંબઈ:બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનના જન્મદિવસના ખાસ અવસર પર ફિલ્મ ‘શહજાદા’ના મેકર્સે તેનું ટીઝર રિલીઝ કર્યું છે.ફિલ્મના 1 મિનિટના ટીઝરમાં ‘બંટૂ’નું પાત્ર ભજવતો કાર્તિક આર્યન જબરદસ્ત એક્શન અવતારમાં જોવા મળે છે.ફિલ્મનું ટીઝર શેર કરતા કાર્તિક આર્યને લખ્યું, ‘જ્યારે પરિવારની વાત આવે છે ત્યારે અમે ચર્ચા નથી કરતા…અમે એક્શન કરીએ છીએ. જન્મદિવસની ભેટ #શાહઝાદા’. ફિલ્મનું ટીઝર પણ […]

શોર્ટ ટાઈમમાં બી ટાઉનમાં આગવી ઓળખ બનાવનાર કાર્તિક આર્યનનો બર્થડે – જાણો તેના વિશેની કેટલીક વાતો

કાર્તિક આર્યનનો આજે 32મો જન્મ દિવસ એનેક હિટ ફિલ્મો આપી છે બોલિવૂડમાં આજે અક્ષય કુમારને કરી રહ્યો ચે રિપ્લેસ અક્ષયકુમારના સ્થાને કાર્તિકનું લેવાય છે નામ મુબઈઃ- અભિનેતા કાર્તિક આર્યન પોતાનો 32મો જન્મ દિવસ મનાવી રહ્યો છે. 22 નવેમ્બર 1990ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જન્મેલા કાર્તિક આર્યને  મુંબઈથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે સાથે જ મોડલિંગ માં પણ […]

અટલ બિહારી વાજપેયીની બાયોપિકની જાહેરાત, પંકજ ત્રિપાઠી કરશે પૂર્વ PMનો રોલ

મુંબઈઃ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિકમાં બોલીવુડના ખ્યાતનામ કલાકાર પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમણે જણાવ્યું કે આ રોલ તેમને મળ્યો એ તેમની માટે બહુ મોટી ખુશીની વાત છે.  કારણ કે, જ્યારથી પૂર્વ વડાપ્રધાનની બાયોપિકની જાહેરાત થઈ ત્યારથી જ અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવનાર અભિનેતા કોણ હશે તેની ચર્ચા ચાલી રહી હતી. […]

શું બાળ દિવસ આજે એનો અર્થ સાચવી શક્યો છે?

આજે ભારતમાં બાળ દિવસ ઉજવાય છે. 14 નવેમ્બર એટલે આપણા પહેલાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો જન્મદિવસ. વર્ષ 1889માં જન્મેલા જવાહરલાલ નહેરુને બાળકો અતિ પ્રિય હતા, તો બાળકોમાં પણ તે એટલા જ પ્રિય હતા અને તેથી બાળકોમાં તેઓ ‘નહેરુ ચાચા’ તરીકે પ્રખ્યાત હતા. અને તેથી જ ભારતીય સંસદે તેમના નિધન પછી વર્ષ 1965માં તેમના જન્મદિવસને ‘બાળ દિવસ’ […]

ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ,પીએમ મોદી સહિત અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છા

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેમનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.તેમનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ થયો હતો.આ ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ભારતના ગૃહમંત્રી તરીકે તેઓ આપણા દેશની પ્રગતિ માટે ઘણા પ્રયાસો કરી રહ્યા છે.તેઓ મહત્વપૂર્ણ સહકારી ક્ષેત્રમાં સુધારણા માટે પણ પ્રશંસનીય કાર્ય […]

વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર બન્યો વર્લ્ડ રેકોર્ડ,87137 લોકોએ રક્તદાન કર્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે શનિવારે 15 દિવસનું રક્તદાન અભિયાન શરૂ થયું છે. આ અંતર્ગત અત્યાર સુધીમાં 87137 લોકોએ રક્તદાન કર્યું છે, જે અત્યાર સુધીનો વર્લ્ડ રેકોર્ડ છે.અત્યાર સુધીમાં એક દિવસમાં 86000 લોકોએ રક્તદાન કર્યું જે એક વિશ્વ રેકોર્ડ હતો. અગાઉ, રક્તદાન અભિયાન અંતર્ગત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સફદરજંગ હોસ્પિટલમાં બનેલા કેમ્પમાં રક્તદાન કર્યું હતું. […]

પીએમ મોદીએ જ્યારે કાર્યકરને કહ્યું, હંમેશા એક કરતા વધારે કામ પર લક્ષ્ય હોવું જોઈએ

અમદાવાદઃ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે ત્યારે તેમના વિશે એવી વાત પણ જાણીશું કે જે અત્યાર સુધી કોઈને ખબર હશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનેક લોકોને સાચુ માર્ગદર્શન આપવામાં આવ્યું હશે અને તેમાંના એક જગદિશ આણેરાવે પણ પોતાનો નરેન્દ્રભાઈ મોદી સાથે અનુભવને શેર કર્યો હતો. જગદીશભાઈ આણેરાવે નરેન્દ્ર મોદી સાથેના અનુભવને લઈને […]

નરેન્દ્ર મોદી નવી વસ્તુઓ સહજતાથી સ્વિકારવામાં માને છેઃ પ્રદીપ નરવાણી

અમદાવાદઃ નરેન્દ્ર મોદીની યાદ શક્તિ એકદમ શાર્પ છે અને તેઓ નવી વસ્તુઓને સહજતાથી સ્વિકારવામાં માને છે એટલું જ નહીં તેઓ ઝડપથી સામેની વ્યક્તિ સાથે કનેક્ટ થઈ જાય છે. તેમ નરેન્દ્ર મોદીને નજીકથી ઓળખતા પ્રદીપ નરવાણીએ જણાવ્યું હતું. અમદાવાદના પ્રદીપ નરવાણીએ જણાવ્યું હતું કે, વર્ષો પહેલા મારા એક મિત્ર ઓમપ્રકાશ શર્માજી સાથે બોપાલ નજીક સંસ્કારધામમાં વાર્ષિક […]

નરેન્દ્ર મોદીને ના નામનો શબ્દ પસંદ નથીઃ હસમુખભાઈ સોરઠિયા

અમદાવાદઃ નરેન્દ્ર મોદી સંધમાં પ્રચારક હતા ત્યારે તેમના સંપર્કમાં આવ્યો હતો અને તેમણે મને ભણતરનું મહત્વ સમજાવીને ધો-10 બાદ વધુ અત્યાર માટે પ્રોત્સાહિત કર્યો હતો. તેમની પ્રેરણાથી જ એલએલબી સુધીનો અભ્યાસ કર્યો હતો અને આ ઉચ્ચ અભિયાસના કારણે મને એએમટીએસમાં નોકરી મળી હતી, તેમ 1980ના દાયકામાં તેમની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંધમાં કાર્યકર તરીકે કામ કરતા […]

74 વર્ષ બાદ દેશના કુનો નેશનલ પાર્કમાં દેખાશે ચિતા,જન્મદિવસ પર પીએમ મોદીની ભેટ

દિલ્હી:આઝાદી પછી ભારતે સૌપ્રથમ જે વસ્તુ ગુમાવી તે જંગલનો ઉસેન બોલ્ટ ‘ચિતા’ હતો.દેશમાં છેલ્લે 1948 માં ચિત્તા જોવા મળ્યા હતા, ત્યારબાદ તેને લુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા.હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 74 વર્ષ બાદ ચિતા ફરી ભારતની ધરતી પર પગ મુકવા જઈ રહી છે.આ ઐતિહાસિક અવસરની ખાસ વાત એ છે કે આ દિવસે એટલે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code