ગુજરાતમાં નકલી બિયારણ ખૂલ્લેઆમ વેચાય છે, ભાજપના જ સાંસદે કૃષિમંત્રીને લખ્યો પત્ર
રાજકોટઃ ગુજરાતમાં રવિ સીઝનની વાવણીના ટાણે જ ખેડુતોને ભોળવીને નકલી બિયારણનો કારોબાર બેરોકટોક ચાલી રહ્યો છે. ત્યારે ભાજપના જ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. કે, નકલી બિયારણ દ્વારા ખેડૂતને થતી છેતરપિંડી એ એક ચિંતાજનક વિષય છે. આ માટે સરકાર દ્વારા નકલી બિયારણનું વેચાણ કરતા વેપારીની […]