1. Home
  2. Tag "BLAST"

મુંબઇના બાંદ્રા રેલ્વે સ્ટેશન પર બોમ્બની ધમકી, તપાસમાં આ અફવા નીકળી

મુંબઇના બાંદ્રા રેલવે સ્ટેશન પર બોમ્બની ધમકી જો કે બાદમાં શોધખોળમાં થયો ચોંકાવનારો ખુલાસો આ માત્ર એક અફવા નીકળી નવી દિલ્હી: મુંબઇના બાંદ્રા રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટનો ખતરો હોવાનો એક કોલ કોઇ અજાણ્યા શખ્સે બાંદ્રા રેલવે સ્ટેશનની પોલીસને કર્યો હતો. આ કોલ બાદ ખળભળાટ મચી ગયો હતો. આ અજાણ્યા કોલો બાદ ગભરાટ ફેલાયો હતો. […]

અફ્ઘાનિસ્તાનની એક મસ્જિદમાં બ્લાસ્ટ, 3 લોકોના મોત અને 12 ઘાયલ

અફ્ઘાનિસ્તાનની સ્થિતિ ગંભીર દર થોડા થોડા સમયે થાય છે બ્લાસ્ટ નિર્દોષ લોકો ગુમાવી રહ્યા છે જીવ દિલ્હી :અફઘાનિસ્તાનના પૂર્વમાં આવેલા નંગરહાર પ્રાંતના સ્પિન બોલ્ડાક વિસ્તારમાં શુક્રવારની નમાજ દરમિયાન એક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં સ્થાનિક મૌલવી સહિત ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. અફ્ઘાનિસ્તાનમાં […]

ચાઈનીઝ કંપનીના મોબાઈલ ફોનમાં થયો બ્લાસ્ટઃ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

દિલ્હીઃ મોબાઈલ ફોનની બેટરી ફાટવાની ઘટના અવાર-નવાર સામે આવે છે. દરમિયાન યુવાને ખિસ્સામાં મુકેલો ચાઈનીઝ કંપનીના સ્માર્ટફોનની બેટરી ફાટી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે એક યુઝર્સે સોશિયલ મીડિયા ઉપર ફોટો શેયર કર્યાં છે. બેટરી ફાટતા યુવાન સાંથળના ભાગે દાઝી ગયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ ફોન જુલાઈ મહિનામાં જ લોન્ચ થયો […]

દિવાળી પહેલા દેશના 46 રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, જાણો કોણે આપી ધમકી

દિવાળી પહેલા લશ્કર-એ-તૈયબાની આતંકી હુમલાની ધમકીથી ખળભળા લશ્કર-એ-તૈયબાએ દેશના 46 રેલ્વે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી આપી આ બાદ હવે સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવાઇ નવી દિલ્હી: દિવાળીના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકી હુમલાના પત્રથી ખળભળાટ મચ્યો છે. આ આતંકી સંગઠને ઉત્તરપ્રદેશના મહત્વના રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી આપી […]

રાયપુરમાં ટ્રેનમાં થયો બ્લાસ્ટઃ CRPFના છ જવાનો ઘાયલ

દિલ્હીઃ છત્તીસગઢની રાજધાની રાયપુરના રેલવે સ્ટેશન ઉપર ઉભેલી ટ્રેનમાં સવારે વિસ્ફોટમાં કેન્દ્રીય રિજર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના છ જવાનો ઘાયલ થયા હતા. રેલવે અને સીઆરપીએફના અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર એક ખાસ ટ્રેન સીઆરપીએફની 211 બટાલિયનના જવાનોને લઈને જમ્મુ જઈ રહી હતી. સવારે લગભગ સાડા છ કલાકે પ્લેટફોર્મ નંબર 2 ઉપર ઉભેલી ટ્રેનની બોગીમાં વિસ્ફોટ થતા […]

અફ્ઘાનિસ્તાનમાં શિયા મસ્જિદમાં વિસ્ફોટ,મોતનો આંકડો અત્યાર સુધી 100,અનેક લોકો ઘાયલ

અફ્ઘાનિસ્તાનની લથડતી હાલત મસ્જિદ પર આતંકવાદી હુમલો મસ્જિદમાં બ્લાસ્ટ થતા 100 લોકોના મોત દિલ્હી:અફ્ઘાનિસ્તાનમાં જે રીતે હવે તાલિબાનનું રાજ સ્થાપિત થયું છે, તેને જોઈને દરેક પોલિટીકલ એક્સપર્ટ અફ્ઘાનિસ્તાનનું ભવિષ્ય અંધારામાં જોઈ રહ્યા છે. વાત એવી છે કે તાલિબાન કે જે ઈસ્લામ ધર્મને અફ્ઘાનિસ્તાનમાં સૌથી સર્વોચ્ચ માને છે ઈસ્લામના કાયદા કાનુનને અનુસરે છે ત્યા ઈસ્લામને માનતા […]

અફઘાનિસ્તાનના કાબુલની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ, અનેક નાગરિકોના મોતની આશંકા

અફઘાનિસ્તાનના કાબુલમાં મોટા પાયે બોમ્બ વિસ્ફોટ આ વિસ્ફોટમાં અનેક લોકો માર્યા ગયા હોવાની આશંકા જો કે અત્યારસુધી કોઇ સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી નવી દિલ્હી: અફઘાનિસ્તાનના કાબુલમાં મોટા પાયે બોમ્બ વિસ્ફોટ થયો છે. જેમાં અનેક નાગરિકોના મોતની આશંકા છે. તાલિબાને આ જાણકારી આપી છે. જો કે અત્યારસુધી કોઇ સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી. જો કે […]

ખિસ્સામાં રાખેલા ફોનમાંથી ધૂમાડો નિકળ્યા બાદ થયો બ્લાસ્ટઃ ફોનધારકની સમજદારીથી ટળી દૂર્ઘટના

ઉત્તર ગુજરાતના રાધનપુરમાં ઘટી ઘટના સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ અમદાવાદઃ મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવે છે. જો કે, ઉત્તર ગુજરાતના રાધનપુરમાં મોબાઈલ ફોન ધારકની સમયચુકતાને કારણે જાનહાની ટળી હતી. વાત જાણે એમ છે કે, એક દુકાનમાં બેઠેલા ગ્રાહકે પોતાના શર્ટના ખિસ્સામાં મોબાઈલ ફોન રાખ્યો હતો. દરમિયાન મોબાઈલ ફોનમાંથી ધુમાડો નીકળતા ડરી […]

બ્લ્યુ-ટુથ ઈયરફોનનો ઉપયોગ કરતા પહેલા ચેતજોઃ રાજસ્થાનમાં ઈયરફોનમાં બ્લાસ્ટ થતા યુવાનનું મોત

યુવાનનું સારવાર દરમિયાન થયું મોત કાર્ડિયાક અરેસ્ટના કારણે થયાની શકયતા ઈયરફોનની બેટરી ફાટવાની દેશમાં પ્રથમ ઘટના દિલ્હીઃ કોરોના મહામારીને પગલે સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. તેમજ કેટલીક કંપનીઓના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છે. જેથી લોકો બ્લ્યુ-ટુથ ઈયરફોનનો ઉપયોગ વધારે કરતા થયાં છે. આ ઉપરાંત લોકો ગીતો સાંભળવા માટે પણ ઈયરફોનનો […]

અમદાવાદઃ બારેજામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 7 શ્રમિકોના મોત, 3 ગંભીર

અમદાવાદઃ શહેરની નજીક આવેલા બારેજામાં ગેસ લીકેજ બાદ થયેલા બ્લાસ્ટમાં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયાં હતા. જ્યારે 3 વ્યક્તિઓને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ શ્રમજીવી પરિવાર મૂળ મધ્યપ્રદેશનો હોવાનું જાણવા મળે છે. આ ઘટના અંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દુઃખ વ્યક્ત કરીને આર્થિક મદદની જાહેરાત કરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code