1. Home
  2. Tag "book launch"

અમદાવાદઃ તા. 2 જુલાઈએ “MAHARANAS (A Thousand Year War For Dharma)” પુસ્તકનું લોન્ચિંગ કરાશે

અમદાવાદઃ ભારતીય વિચાર મંચ, કર્ણાવતી અને સેન્ટર ફોર ઈન્ડિક સ્ટડીસ, ઈન્ડસ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ઓમેન્દ્ક રત્નુસના પુસ્તક “MAHARANAS (A Thousand Year War For Dharma)”નું લોન્ચિંગ અને ગ્રુપ ચર્ચાનો કાર્યક્રમ તા. 2 જૂનના રોજ યોજાશે. અમદાવાદમાં અટીરા કેમ્પસ નજીક આવેલા એએમએ કોમ્પલેક્સના એચ.ટી પારેખ કન્વેશન સેન્ટર માં આ પુસ્તકનું તા. 2 જુલાઈના રોજ સાંજના 6.30 કલાકે […]

આઝાદી બાદથી વીર સાવરકરને બદનામ કરવાની મુહિમ ચાલી રહી છે: RSS પ્રમુખ મોહન ભાગવત

લેખક ઉદય મહુરકર અને ચિરાયુ પંડિતના વીર સાવરકર પરના પુસ્તકનું વિમોચન સ્વતંત્રતા બાદથી જ વીર સાવરકરને બદનામ કરવાની મુહિમ ચાલી રહી છે: મોહન ભાગવત વીર સાવરકર મુસ્લિમ વિરોધી ન હતા, તેઓએ ઉર્દુમાં ગઝલ લખી છે નવી દિલ્હી: લેખક, વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક ઉદય મહુરકર અને એમ.એસ. યુનિવર્સિટીના પ્રોફેસર ચિરાયુ પંડિતના પુસ્તક ‘વીર સાવરકર હૂ કુડ […]

‘મારી લિવર ટ્રાન્સપ્લાન્ટ યાત્રા – થર્ડ ઈનીંગ’ પુસ્તકનું ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે વિમોચન

‘મારી લિવર ટ્રાન્સપ્લાન્ટ યાત્રા – થર્ડ ઈનીંગ’ પુસ્તકનું ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે વિમોચન દિલીપભાઇ દેશમુખ ‘દાદાના શરીરમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ તેમણે લોકોમાં અંગદાનની વૃત્તિ વધે તે માટે પુસ્તક તૈયાર કર્યું અંગદાન એ મોટામાં મોટું દાન હોવાથી અંગદાનની વૃત્તિ વધે તે આવશ્યક છે: ભાજપ પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટીલ અમદાવાદ: દિલીપભાઈ દેશમુખ ‘દાદા’ના શરીરમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. […]

આંબેડકર જયંતિ પર પીએમ મોદી ડૉ. આબેડકર પરના ચાર પુસ્તકોનું લોકાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ પર પુસ્તકોનું કરશે લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડૉ. બાબાસાહેબ આંબેડકર પર તૈયાર થયેલા ચાર પુસ્તકોનું ઑનલાઇન લોકાર્પણ કરશે આ પુસ્તકો ભાજપના પ્રદેશ સહ-પ્રવક્તા તથા લેખક કિશોર મકવાણા દ્વારા લેખિત-સંપાદિત છે અમદાવાદ: સમગ્ર દેશમાં 14 એપ્રિલે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ મનાવવામાં આવે છે ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code