સુરેન્દ્રનગરમાં અંગ્રેજકાળના ટાવરની ઘડિયાળને રિપેર કરનારા મળતા નથી
સુરેન્દ્રનગર, 24 જુન 2026 : No one can find anyone to repair the British-era tower clock શહેરમાં વર્ષો પહેલા એટલે કે, 1872માં અંગ્રેજ અધિકારી જોર્ડને ટાવર બનાવ્યો હતો. તત્કાલિન સમયે ટાવર પરની ઘડિયાળમાં લોકો સમય જોઈ શકતા હતા. અને ઘડિયાળના ડંકા શહેરભરમાં સંભળાતા હતા. આજે પણ ટાવર એ સુરેન્દ્રનગર શહેરની આગવી ઓળખ છે. પરંતુ ટાવર […]


