ભારતમાં વિવિધ ધર્મો વચ્ચે એકતાની બ્રિટનની પાર્લામેન્ટમાં પ્રશંસા
દિલ્હીઃ ભારતમાં લોકશાહી છે અને તમામ ધર્મના લોકો વસવાટ કરે છે. દરમિયાન ભારતમાં વિવિધ ધર્મો વચ્ચે એકતાની નોંધ બ્રિટનની પાર્લામેન્ટમાં લેવામાં આવી હતી. તેમજ ભારતની પ્રસંશા કરવામાં આવી હતી. તેમજ કહ્યું હતું કે, ભારતનું બંધારણ તમામ નાગરિકોને સમાન અધિકાર આપે છે. એટલું જ નહીં સૌથી વધારે ધર્મો હોવા છતા ભારતમાં સાંપ્રદાયિક એકતા છે. બ્રિટનની પાર્લામેન્ટમાં […]