1. Home
  2. Tag "british pm"

બ્રિટિશ પીએમ ઋષિ સુનકની કટ્ટરપંથીઓને ચિમકી, હિંસા કરશો તો વીઝા થશે કેન્સલ

લંડન : બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે તાજેતરમાં બ્રિટનમાં લોકશાહીને બચાવવા માટે કટ્ટરપંથીની વિરુદ્ધ અવાજને બુલંદ કર્યો છે. તેમણે કહ્યુ છે કે આજે કટ્ટરપંથી શક્તિઓ દેશને તોડવા અને બહુધર્મીય ઓળખને કમજોર કરવામાં  લાગેલા છે. દેશને આમની સામે લડવાની જરૂર છે. તેમણે પોતાની વાત રોડશેલ પેટાચૂંટણીના પરિણામો બાદ 10 ડાઉનિંગ સ્ટ્રીટની બહાર ભાષણ વખતે કહી છે. તેમણે […]

ઋષિ સુનકના રાજીનામા બાદ બ્રિટિશ પીએમ જોનસને નાદિમ ઝહાવીને દેશના નવા નાણાંમંત્રી તરીકે નિયુક્ત કર્યા

ઋષિ સુનક અને સાજીદ વાજિદએ આપ્યું રાજીનામું નાદિમ ઝહાવીને દેશના નવા નાણાંમંત્રી તરીકે નિયુક્ત સ્ટીવ બાર્કલેને નવા સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા દિલ્હી:ઋષિ સુનકના રાજીનામા બાદ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને મંગળવારે નાદિમ ઝહાવીને દેશના નવા નાણાંમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. તે જ સમયે, સાજિદ જાવિદના સ્થાને સ્ટીવ બાર્કલેને નવા સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.ઋષિ સુનક અને […]

કાબુલમાં થયેલા હુમલાને લઈને બ્રિટનના વડાપ્રધાને બોલાવી ઈમરજન્સી બેઠક, અફ્ધાનિસ્તાનમાં સ્થિતિ અતિગંભીર

કાબુલમાં આતંકી હુમલો બ્રિટનના પીએમ બોરિસ જોનસને બોલાવી બેઠક અમેરિકાના સૈનિકોએ પણ ગુમાવ્યો જીવ આઈએસઆઈએસએ હુમલાની જવાબદારી લીધી નવી દિલ્હી:  અફ્ઘાનિસ્તાનની રાજધાની કાબુલના એરપોર્ટ પર થયેલા હુમલાને લઈને બ્રિટનના વડાપ્રધાને ઈમરજન્સી બેઠક બોલાવી. કાબુલ એરપોર્ટની પાસે હુમલા પછી બ્રિટને એરલાઇન્સને અફઘાનિસ્તાનની ઉપર 25,000 ફુટથી નીચ ઉડાન ન ભરવાના નિર્દેશ આપ્યા છે. હાલ દુનિયાના મોટા દેશો […]

પીએમ મોદી આવતી કાલે બ્રિટિશ વડાપ્રધાન સાથે વર્ચ્યૂલ બેઠક કરશેઃ- ખાસ મુદ્દાઓ પર થશે વાતચીત

પીએમ મોદી બ્રિટિશ વડાપ્રધાન જોનસન સાથે કરશે બેઠકઃ- આ બેઠક વર્ચ્યૂઅલ હશે દિલ્હીઃ- વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બ્રિટિશ વડા પ્રધાન બોરીસ જોનસન સાથે વર્ચુઅલ બેઠક કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ દરમિયાન બંને નેતાઓ આગામી દસ વર્ષના દ્વિપક્ષીય સંબંધો માટે રોડમેપ પણ રજુ કરશે. આ બાબતને લઈને વિદેશ મંત્રાલયે કહ્યું કે ,આ બંને […]

કોરોના સંકટ વચ્ચે બ્રિટિશ PM બોરિસ જ્હોન્સનનો ભારત પ્રવાસ ફરી રદ

બ્રિટિશ પીએમ બોરિસ જ્હોન્સનનો ભારતનો પ્રવાસ રદ ભારતમાં વધતા કોરોના સંક્રમણને કારણે લીધો નિર્ણય 3 મહિનામાં તેમનો પ્રવાસ બીજીવાર રદ થયો નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત્ છે. દરરોજ દેશમાં 1 લાખથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. ભારતમાં સંક્રમણના વધતા જોખમને પગલે હવે સાવચેતીના ભાગરૂપે યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી બોરિસ જહોન્સને પોતાનો ભારત પ્રવાસ હાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code